નળમાં જળ ન આવતાં ગ્રામજનોને વીરડાનો ભરોસો

નળમાં જળ ન આવતાં ગ્રામજનોને વીરડાનો ભરોસો

સાંતલપુરના છાણસરામાંં અંદાજીત કુલ વસ્તી બે હજાર આસપાસ છે .પશુધન એક હજાર છે. તળાવમાં પાણી છે તે દૂષિત છે.પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર દિવસનું અડધો કલાક જ અપાયછ છે જે પાણી પુરતું નથી અને તળાવમાં વિરડા ગાળી એ જ વિરડાનું દૂષિત પાણી ભરવા મજબૂર બન્યા છે.

છાાણસરાના પૂર્વ સરપંચ રામશીભાઈએ જણાવ્યું હતું કે ગામમાં પાણી આવતું નથી ધારાસભ્ય અને પાણી પુરવઠાને જણાવ્યું પણ કોઈ કંઈ સાંભળતા નથી ગામમાં પાણી માટે દરરોજ ઝઘડા થાય છે .પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી છે તેમાં પાણી આવતું નથી તો પાઇપલાઇનને શુ કરવાની? ગામના શનિભાઈ ઠાકોરે જણાવ્યું કે બે દિવસમાં 17 દીકરીઓના લગ્ન છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow