નળમાં જળ ન આવતાં ગ્રામજનોને વીરડાનો ભરોસો

નળમાં જળ ન આવતાં ગ્રામજનોને વીરડાનો ભરોસો

સાંતલપુરના છાણસરામાંં અંદાજીત કુલ વસ્તી બે હજાર આસપાસ છે .પશુધન એક હજાર છે. તળાવમાં પાણી છે તે દૂષિત છે.પાણી પુરવઠા બોર્ડ દ્વારા માત્ર દિવસનું અડધો કલાક જ અપાયછ છે જે પાણી પુરતું નથી અને તળાવમાં વિરડા ગાળી એ જ વિરડાનું દૂષિત પાણી ભરવા મજબૂર બન્યા છે.

છાાણસરાના પૂર્વ સરપંચ રામશીભાઈએ જણાવ્યું હતું કે ગામમાં પાણી આવતું નથી ધારાસભ્ય અને પાણી પુરવઠાને જણાવ્યું પણ કોઈ કંઈ સાંભળતા નથી ગામમાં પાણી માટે દરરોજ ઝઘડા થાય છે .પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી છે તેમાં પાણી આવતું નથી તો પાઇપલાઇનને શુ કરવાની? ગામના શનિભાઈ ઠાકોરે જણાવ્યું કે બે દિવસમાં 17 દીકરીઓના લગ્ન છે.

Read more

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર

By Gujaratnow
રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ

By Gujaratnow