બે મિનીટમાં આ ટ્રીકથી આવી જશે ઉંઘ, યુદ્ધ દરમિયાન સૈનિક પણ અપનાવે છે આ સરળ રસ્તો

બે મિનીટમાં આ ટ્રીકથી આવી જશે ઉંઘ, યુદ્ધ દરમિયાન સૈનિક પણ અપનાવે છે આ સરળ રસ્તો

‌                                                          કેટલાક લોકો એવા હોય છે કે જે પથારી પર સૂતા જ ઉંઘ આવી જાય અને કેટલાક લોકો ઘણો લાંબો સમય પથારી પર સૂતા રહે તેમ છતાં ઉંઘ નથી આવતી તો એક ટ્રીક છે જેનાથી તમને સારી ઉંઘ આવી જશે. સેનાના લોકો પણ આ ટ્રીકથી ઉંઘતા હોય છે.  

જલ્દી ઉંઘ આવે તેના માટે સેનાના લોકો એક સિક્રેટ ટ્રીકનો ઉપયોગ કરે છે. જેનાથી બે જ મિનીટની અંદર ઉંઘ આવે છે. આ ટ્રિકી USની આર્મી ઉપયોગ કરે છે. યુદ્ધ દરમિયાન સૈનિક સુવાનો ટ્રાય કરે છે ત્યારે આ ટ્રીક કામ આવે છે.

રિલેક્સ એન્ડ વિન : ચેમ્પિયન પફોર્મન્સ નામની એક બૂકમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ટ્રીક ખુબ ફેમસ છે.

શું છે ટ્રીક
આ ટ્રીક પ્રમાણે તમારા ચહેરાના મસલ્સને રિલેક્સ કરો. જીભ, જડબુ અને આંખોની આસપાસની માંસપેશીઓનો તણાવ દૂર કરો. પોતાના ખભાને જેટલા નીચે લઇ જઇ શકો તેટલુ નીચે લઇ જાઓ. અપર અને લોવર આર્મને પણ નીચે લઇજાઓ. શ્વાર બહાર છોડો અને પગને રિલેક્સ કરો.

આ બાદ 10 સેકન્ડમાં મગજમાઁથી બધી વસ્તુઓ કાઢવાનો પ્રયત્ન કરો. વિચારો કે તમે શાંત નદીના કિનારે બેઠા છો અને ઉપર સુંદર આકાશ છે, બિલકુલ સાફ અને બીજી તસવીર કે જેમાં અંધારારૂમમાં વેલવેટ ઝૂલામાં સૂઇ રહ્યાં છો.

10 સેકન્ડ બાદ વારે ઘડિયે આ વિચાર્યા કરો કે વિચારો નહી, વિચારો નહી. એક રિપોર્ટ અનુસાર 6 સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ 96 ટકા લોકો પર આ ટ્રીકનો અસર થયો છે.

ઉંઘ ન આવવાને કારણે ઘણી બીમારીઓ થવાની સંભાવનાઓ રહે છે. ટાઇપ-2 ડાયાબિટીઝ, હાર્ટ ડિઝીઝ અને ધ્યાન કેન્દ્રીત થવાની ક્ષમતા પર અસર થાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow