યુરોપ પર પરમાણુ હુમલાનો ખતરો

યુરોપ પર પરમાણુ હુમલાનો ખતરો

વ્લાદિમીર પુતિને ફિનલેન્ડ-નોર્વે બોર્ડર પર 11 પરમાણુ બોમ્બર તહેનાત કર્યા છે. બ્રિટિશ ન્યૂઝ પેપર 'ધ મિરર'એ સેટેલાઈટ ઈમેજને આધારે આ દાવો કર્યો છે. અમેરિકા અને યુરોપીય દેશોનો આરોપ છે કે પુતિનના લશ્કરી જનરલ પશ્ચિમી દેશો અને ખાસ કરી યુરોપીય દેશો પર પરમાણુ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે.

યુરોપિયન દેશોનો દાવો એટલા માટે પણ મહત્ત્વનો બની જાય છે, કારણ કે પુતિન અને રશિયન રક્ષા મંત્રીએ ઈશારામાં કહ્યું છે કે રશિયા પોતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, પુતિનના આદેશ પર રશિયાના ઓલેનાયા એરબેઝ પર 12 TU-160 પરમાણુ બોમ્બ તૈનાત છે. જેની સંખ્યા 11 છે. આ સિવાય 4 TU-95 કોલા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે. નોર્વેની ફેક્ટ ચેકિંગ વેબસાઈટ FAKTISK.NOએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. બે અઠવાડિયા પહેલા ઈઝરાઈલના ન્યૂઝ પેપર 'જેરૂસલેમ પોસ્ટ'એ પણ કહ્યું હતું કે, ઓલેનાયા એરબેઝ પર હલચલ દેખાઈ રહી છે. ત્યાર પછી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા 'ઈમેજ સેટ'એ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow