આલિયા ભટ્ટે કેમ શરૂઆતમાં છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત? આખરે પોતે જ કરી નાંખ્યો ખુલાસો

આલિયા ભટ્ટે કેમ શરૂઆતમાં છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત? આખરે પોતે જ કરી નાંખ્યો ખુલાસો

આલિયાએ શરૂઆતમાં કેમ છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત

આલિયાને પોતાના કમિટમેન્ટ્સ પૂરા કરવાના હતા અને પોતાનુ ધ્યાન પણ રાખવાનુ હતુ. આલિયાએ જણાવ્યું કે કામ જરૂરી હતુ પરંતુ તે સમયે તેમનુ બાળક અને તેઓ પોતે પણ પ્રાયોરિટી હતી. તેથી જ્યાં સુધી તેઓ કમ્ફર્ટેબલ હતા ત્યાં સુધી તેમણે કામ કર્યુ. આલિયાએ જણાવ્યું કે શરૂઆતના 12 અઠવાડિયા તેમણે લોકોને આ અંગે કેમ જણાવ્યું નહોતુ.  

બાળક હતુ પ્રાથમિકતા

આલિયા બેબી બમ્પની સાથે દિવસ-રાત શુટિંગ કરી રહી હતી. તેમણે એક અખબારને જણાવ્યું, જ્યાં સુધી કોઈ શારીરીક મુશ્કેલી ના થાય ત્યાં સુધી હું પ્રતિબંધ લગાવતી નથી.  

હું પ્રેગ્નેન્ટ હતી તો ઘણી વસ્તુઓ ના કરવાનુ બંધન હતુ, કારણકે ગર્ભાવસ્થા અણધારી હોય છે. મેં નક્કી કર્યુ કે દરરોજ દિવસ જેવો જશે તેને જોઈ લઇશુ અને પોતાના શરીરનુ સાંભળીશ.  

 

ખરેખર કામ વધુ જરૂરી છે, પરંતુ તે સમયે મારું બાળક અને મારું શરીર મારી પ્રાથમિકતા હતી. પ્રારંભથી જ મેં પોતાને કહ્યું હતુ કે હું પોતાને ત્યારે પુશ કરીશ જ્યારે હું કમ્ફર્ટેબલ હોઈશ.  

તેથી પ્રેગ્નેન્સીના સમાચાર નહોતા આપ્યાં

નજર ના લાગે, મારી પ્રેગ્નેન્સીએ મને શારીરીક મુશ્કેલી ના આપી. શરૂઆતના થોડા અઠવાડિયા મુશ્કેલીભર્યા હતા. હું ખૂબ થાકી જતી હતી અને ગભરામણ થતી હતી.  

તે સમયે આ અંગે મેં વાત ના કરી. કારણકે શરૂઆતના 12 અઠવાડિયા કોઈને કશુ જણાવાતુ નથી ને? લોકો એવુ કહે છે, તેથી હું આ વાતને પોતાના સુધી મર્યાદિત રાખતી હતી. પરંતુ હું મારા શરીરનુ સાંભળતી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow