અચાનક પૈસાની જરુર પડી જાય, ક્યાંથી મળે એમ ન હોય ત્યારે શું કરવું? જાણો અહીં પણ ધ્યાન સાથે

અચાનક પૈસાની જરુર પડી જાય, ક્યાંથી મળે એમ ન હોય ત્યારે શું કરવું? જાણો અહીં પણ ધ્યાન સાથે

જીવનમાં ઈમજરન્સી આવવી સામાન્ય છે અને ક્યારેક એવી સ્થિતિ આવી જાય છે કે તાત્કાલિક પૈસાની જરુર પડી જાય છે આવી સ્થિતિમાં તમને પર્સનલ લોન ખૂબ કામમાં આવી શકે છે.

પર્સનલ લોન ગેરેન્ટી ફ્રી લોન, પ્રોપર્ટી, એફડી ગીરવે મૂકવાની જરુર નથી
પર્સનલ લોન ખરાબ સમયમાં તમારા માટે ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. ઘણી વખત જીવનમાં અચાનક પૈસાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં પર્સનલ લોન તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. પર્સનલ લોન ગેરેન્ટી ફ્રી લોન છે, આ માટે તમારે પ્રોપર્ટી, એફડી જેવી કોઇ પણ નાણાકીય વસ્તુ મોર્ગેજ કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં, બાકીની લોનની તુલનામાં પર્સનલ લોન સરળતાથી ઉપલબ્ધ છે.

પર્સનલ લોન લેતી વખતે શું ધ્યાન રાખવું
પર્સનલ લોન લોન લેતા પહેલા, લોન તરીકે તમારે કેટલી રકમની જરૂર છે તેનું ખાસ ધ્યાન રાખો કારણ કે બેંકો આ લોન પર સૌથી વધુ વ્યાજ દર લે છે. લોન માટે અરજી કરતા પહેલા તમારી યોગ્યતાની આવશ્યકતા ચકાસો. આ માટે, તમારે તમારો ક્રેડિટ સ્કોર તપાસવો આવશ્યક છે. ધ્યાનમાં રાખો કે લોનની રકમ અને વ્યાજ દર ગ્રાહકના ક્રેડિટ સ્કોર પર આધારિત છે. પર્સનલ લોન લેતા પહેલા તમામ બેંકોના વ્યાજ દરોને સારી રીતે ચેક કરી લો. આનાથી તમને ખબર પડશે કે કઈ બેંક તમને સૌથી ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. વ્યાજના નાના તફાવતથી પણ તમારા ઇએમઆઈ પર ખરાબ અસર પડી શકે છે. પર્સનલ લોન લેતા પહેલા તમામ બેંકોના વ્યાજ દરોને સારી રીતે ચેક કરી લો. આનાથી તમને ખબર પડશે કે કઈ બેંક તમને સૌથી ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. વ્યાજના નાના તફાવતથી પણ તમારા ઇએમઆઈ પર ખરાબ અસર પડી શકે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow