કુંવારી છોકરીએ જન્મ આપીને બાળકને એપાર્ટમેન્ટમાંથી ઘા કરીને ફેંકી દીધો, માસૂમનું મોત

કુંવારી છોકરીએ જન્મ આપીને બાળકને એપાર્ટમેન્ટમાંથી ઘા કરીને ફેંકી દીધો, માસૂમનું મોત

પૂર્વ દિલ્હીના કોંડલી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યા બાદ એપાર્ટમેન્ટમાંથી નીચે ફેંકી દીધું હતું. ઉંચાઈ પરથી પડી જતાં નવજાત બાળકનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અપરિણીત છે, તેથી તેણે સામાજિક નિંદાથી બચવા માટે આ ભયંકર પગલું ભર્યું.

પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તે અપરિણીત છે
ઘટના મયુર વિહાર વિસ્તારના જય અંબે એપાર્ટમેન્ટની છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.  પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તે અપરિણીત છે. લગ્ન કર્યા વિનાની માતા હોવાને કારણે, તે બાળકથી છૂટકારો મેળવવા માંગતી હતી. તેથી તેણે બાળકને એપાર્ટમેન્ટના બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો.

એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી
પોલીસે જણાવ્યું કે આ મામલે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે યુવતીના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે ડસ્ટબીનમાં લોહીના નિશાન મળી આવ્યા હતા. ત્યારે નવજાતનું મૃત્યુ થયું છે. ડોકટરોએ જણાવ્યું કે માથામાં ગંભીર ઈજાના કારણે નવજાત કોમામાં જતું રહ્યું, ત્યારબાદ તેનું મૃત્યુ થયું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow