આ વર્ષે જ તેંડુલકરનો રેકૉર્ડ તોડી શકે છે વિરાટ કોહલી: બંનેની સદીના આંકડા વચ્ચે અંતર થયું ઓછું

આ વર્ષે જ તેંડુલકરનો રેકૉર્ડ તોડી શકે છે વિરાટ કોહલી: બંનેની સદીના આંકડા વચ્ચે અંતર થયું ઓછું

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના કરિયરની 45મી સેન્ચુરી મારી હતી. ગુવાહાટીમાં શ્રીલંકા વિરૂદ્ધ થયેલી સીરિઝના પહેલા વનડે મેચમાં વિરાટ કોહલીએ 113 રનોની ઈનિંગ રમી.  

કિંગ કોહલીની આ ઈનિંગના દમપર ઈન્ડિયાએ 373નો સ્કોર પણ કર્યો. એક વખત ફરિ જબરદસ્ત ફોર્મમાં પરત ફરેલા કોહલીને લઈને હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ટૂંક સમયમાં જ સચિન તેંડુલકરની સેન્ચુરીનો રેકોર્ડ તોડી શકે છે.  

વનડેમાં તૂટી જશે સચિનનો રેકોર્ડ
વિરાટ કોહલીએ પોતાના છેલ્લા બે વનડે મેચમાં સેન્ચુરી મારી છે. તેની સાથે તેના કુલ વનડે સેન્ચુરીના સંખ્યા 45 થઈ ગઈ છે.  

વનડે ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચુરીના રેકોર્ડ સચિન તેંડુલકરના નામ છે. તેમણે પોતાના કરિયરમાં 49 સેન્ચુરી મારી છે.  

એટલે કે વિરાટ કોહલી ફક્ત 4 સેન્ચુરી બાદ સચિનના રેકોર્ડની બરાબરી કરી લેશે. સાથે જ 5મી સેન્ચુરી કરતા તે પોતાની પચાસ સેન્ચુરી પણ પુરી કરી લેશે.  

ખાસ વાત એ છે કે વિરાટ કોહલીને પોતાના 45 વનડે સેન્ચુરીને પુરી કરવામાં ખૂબ ઓછી ઈનિંગ લાગી હતી.  

વિરાટ કોહલીએ આ ઉપલ્બ્ધુ ફક્ત 257 ઈનિંગમાં મેળવી છે. જ્યારે સચિને આ ઉપલબ્ધિ 424 ઈનિંગમાં મેળવી છે.

45 સેન્ચુરી માટે કુલ કેટલી ઈનિંગ રમી?

  • 257- વિરાટ કોહલી
  • 424- સચિન તેંડુલકર
  • વિરાટ કોહલી જે ફોર્મમાં છે તેમના માટે આ રેકોર્ડ હવે દૂર નથી. જણાવી દઈએ કે આ વર્ષે વર્લ્ડ કપ રમાવવાનો છે. એવામાં બની શકે છે કે વિરાટ કોહલી આ પહેલા જ સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડી દે.  ટીમ ઈન્ડિયાને હાલ આ સીરિઝમાં 2 મેચ રમવાની છે. આ બાદ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરીદ્ધ પણ 3-3 વનડે મેચ થવાની છે. એટલે કે માર્ચ સુધી વિરાટ કોહલીની પાસે 8 મેચ હશે. જ્યાર બાદ પણ વર્લ્ડ કપ પહેલા અમુક સીરિઝ થવાની છે.
  • વનડેમાં ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચુરી
  • સચિન તેંડુલકર- 463 મેચ, 49 સેન્ચુરી
  • વિરાટ કોહલી- 266 મેચ, 45 સેન્ચુરી
  • રિકી પોંટિંગ- 375 મેચ, 30 સેન્ચુરી
  • રોહિત શર્મા-236 મેચ, 29 સેન્ચુરી
  • સનથ જયસૂર્યા- 445 મેચ, 28 સેન્ચુરી

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow