અર્થતંત્રને વેગ આપવા સરકારના અનેકવિધ પગલાં

અર્થતંત્રને વેગ આપવા સરકારના અનેકવિધ પગલાં

કેન્દ્ર સરકાર ભારતને $5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે અત્યારથી અનેકવિધ પગલાં લઇ રહી છે. સરકાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વર્ષ 2026-27 સુધીમાં લક્ષ્યાંકને પૂરા કરવાના અંદાજ કરતાં પણ ઝડપી ગતિએ તેને હાંસલ કરવા માટે સતત પ્રયાસરત છે. અગાઉ IMFએ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રનું કદ 2021-22ના $3.2 ટ્રિલિયનથી વધીને વર્ષ 2022-23માં $3.5 ટ્રિલિયન અને વર્ષ 2026-27માં $5 ટ્રિલિયનને આંબશે.

રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર વર્ષ 2026-27 પહેલા જ $5 ટ્રિલિયનની ઇકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્વિતતા જોવા મળી રહી છે. જો કે વૈશ્વિક ઇકોનોમિક આઉટલૂકમાં અનિશ્વિતતા ઘટવાને કારણે ભારત વહેલા $5 ટ્રિલિયનની ઇકોનોમીએ પહોંચી શકશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow