US ઇટીએફનું ભારતીય શેરમાર્કેટમાં ચીનથી 3 ગણું 5,230 કરોડનું રોકાણ

US ઇટીએફનું ભારતીય શેરમાર્કેટમાં ચીનથી 3 ગણું 5,230 કરોડનું રોકાણ

ગત સપ્તાહે અમેરિકન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સે (ઇટીએફ) કોઇપણ અન્ય દેશની તુલનાએ ભારતીય શેર્સની સૌથી વધુ પસંદગી કરી. બીજી તરફ ચીનમાં સુસ્ત રિકવરી અને સરકારી નીતિઓને કારણે યુએસ ઇટીએફે ત્યાં રોકાણ ઘટાડ્યું છે. 14 જુલાઇ અને તેની પહેલા પાંચ દિવસ દરમિયાન ભારતીય એક્સચેન્જમાં લિસ્ટેડ શેર્સમાં આ ફંડ્સનું 5,230 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. તે તેનાથી ગત સપ્તાહની તુલનામાં 3 ગણાંથી પણ વધુ (228.8%) છે. ચીની ઇક્વિટી ખરીદનારા ફંડ્સમાં 1,829 કરોડનું જ રોકાણ થયું હતું.

માર્ચની તુલનામાં 16% વધુ રિટર્ન
માર્ચની તુલનામાં વિદેશી ઇટીએફ રોકાણકારોને રૂપિયા અને ડૉલર, બંને રીતે 16%થી વધુ રિટર્ન મળ્યું છે. તદુપરાંત દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ ભારત જીડીપી ગ્રોથને મામલે આ વરષે ચીનથી આગળ નીકળી ચૂક્યું છે.

ચીનના ધીમા ગ્રોથથી રોકાણકારો નિરાશ
ચીનનો ક્વાર્ટર દરમિયાન ગ્રોથ ઓછો રહેતા રોકાણકારો ચિંતામાં છે. ચીનના ઇક્વિટી માર્કેટમાં અસ્પષ્ટતા વધી છે. ગ્રાહકોની માંગ વધવાથી તેમજ વ્યાજદરોમાં વધારો અટકતા ભારતનો ગ્રોથ 7% રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow