દેશમાં ગત વર્ષે વેચાયેલાં કુલ વાહનોમાં 40% થ્રી-વ્હીલર્સ ઇવી

દેશમાં ગત વર્ષે વેચાયેલાં કુલ વાહનોમાં 40% થ્રી-વ્હીલર્સ ઇવી

દેશમાં વેચાયેલાં કુલ વાહનોમાંથી 70% વાહન ટુ-વ્હીલર્સ છે. જો તેમાં થ્રી-વ્હીલર્સ અને ઓટોને પણ જોડીએ તો આ સંખ્યા 10માંથી 8 એટલે કે 80% થઇ જશે. ભારત હવે ઝડપી ગતિએ ઇવી તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં રજિસ્ટર્ડ કુલ ઇવીમાંથી 92% ટુ-વ્હીલર્સ-થ્રી-વ્હીલર્સ વાહન છે. એટલે કે ઇલેક્ટ્રિક કારની સંખ્યા ખૂબ ઓછી છે.

માર્કેટ પર રિસર્ચ કરનારી સંસ્થા કાઉન્ટરપોઇન્ટ અનુસાર ભારતમાં 2022માં કુલ 16 લાખ થ્રી-વ્હીલર્સમાંથી 40% ઇ-રિક્ષાનું વેચાણ થયું હતું. અનુમાન છે કે આ દાયકાના અંત સુધી વાર્ષિક થ્રી-વ્હીલર્સના વેચાણમાં ઇ-રિક્ષા 95% સુધી હોય શકે છે. મોટા ભાગનાં નાના શહેરોમાં ઇવીનું વેચાણ થઇ રહ્યું છે, જ્યાં જાહેર પરિવહનની સ્થિતિ સારી નથી. ઇવીના વધતા વેચાણનું કારણ સંસ્થાઓ સરકારી સબસિડી માની રહી છે.

મહત્તમ રાજ્યની સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપે છે. 2013માં કોંગ્રેસની સરકારે ઇવીનાં વેચાણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તર પર પહેલી યોજના - નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન શરૂ કરી હતી. બે વર્ષ બાદ ભાજપ સરકારે આ યોજનાનું વિસ્તરણ કર્યું અને વર્ષ 2019માં તેનો બીજો તબક્કો શરૂ કર્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow