જેમની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હશે તેમણે કરાવવું પડશે આવું કામ, UIDAIનો મોટો નિર્ણય

જેમની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હશે તેમણે કરાવવું પડશે આવું કામ, UIDAIનો મોટો નિર્ણય

આધાર કાર્ડ ઈસ્યુ કરનાર સરકારી સંસ્થા UIDAIએ એક મોટું અપડેટ આપતાં એવું જણાવ્યું છે કે જે લોકોની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હોય તેમણે દસ્તાવેજો આપીને આધારની માહિતી અપડેટ કરાવી લેવી પડશે.

આધારની માહિતી અપડેટ કરવી પડશે
UIDAIએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આધાર ધારકો માય વેબ પોર્ટલ પર આધારભૂત દસ્તાવેજો (ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો) ઓનલાઈન અપડેટ કરી શકે છે. આ સિવાય જો તેઓ ઇચ્છે તો આધાર સેન્ટર પર જઇને ઓફલાઇન પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જે રહેવાસીઓએ 10 વર્ષ પહેલાં તેમના આધારનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જે પછી તેમણે ક્યારેય પણ આધાર અપડેટ કરાવ્યું નથી તેમણે તેમના દસ્તાવેજોને અપડેટ કરવા જોઈએ.

આધાર અપડેટ કરાવી લેવાથી વધારે સારી મળી રહે છે
UIDAIનું કહેવું છે કે ડોક્યુમેન્ટ અપડેટ કરાવી લેવાથી જીવન ધોરણમાં સુધારો, સારી સેવા મળી રહે છે અને વધારે સારી રીતે સત્યતા સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આધાર ઓથોરિટી હંમેશા લોકોને તેમનું કાર્ડ અપડેટ કરાવી લેવાનું કહેતી હોય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow