પુરૂષોની આંખ ફડકવાથી મળે છે ભવિષ્યના આ સંકેતો, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

પુરૂષોની આંખ ફડકવાથી મળે છે ભવિષ્યના આ સંકેતો, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

મહિલા કે પુરૂષોની આંખો ફડવા પાછળ સામુદ્રિક શાસ્ત્રમાં ઘણા કારણો જણાવવામાં આવ્યા છે. જોકે એ વાત મહત્વ ધરાવે છે કે વ્યક્તિની ડાબી આંખ ફડકે છે કે જમણી. તેના વિશે સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.

જ્યોતિષ, વાસ્તુ અને ફેંગશુઈની જેમ જ સામુદ્રિક શાસ્ત્રનું પણ પોતાનું મહત્વ છે. એવામાં આજે અમે જણાવીશું કે પુરૂષોની આંખો ફડકવા પાછળના શું સંકેત છે.

જમણી આંખ
પુરૂષોની જમણી આંખ ફડકવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તેનાથી વ્યક્તિના જીવનમાં કંઈક સારૂ થવા જઈ રહ્યું છે. તે ઉપરાંત અધુરી ઈચ્છા પુરી થશે. તેની સાથે જ પુરૂષોની જમણી આંખ ફડકવી ઘન લાભનો સંકેત છે.

ડાબી આંખ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો પુરૂષોની ડાબી આંખ ફડકી રહી છે તો તે અશુભ સંકેત તરફ ઈશારો કરે છે. ડાબી આંખ ફડકવાથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. એવામાં જરૂરી છે કે કોઈ પણ પગલું સમજી વિચારીને ભરો.

બન્ને આંખ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની બન્ને આંખો એક સાથે ફડકી રહી છે તો એ પણ સારો સંકેત માનવામાં આવે છે. તે વ્યક્તિના જીવનમાં કંઈક સારૂ થવાનું છે અને જલ્દી જ કોઈ જુના મુત્ર કે સગા સાથે મુલાકાત થઈ શકે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow