એજન્સીઓના સફાઈ કામદારોની હડતાળ, મનપાએ કરી વ્યવસ્થા

એજન્સીઓના સફાઈ કામદારોની હડતાળ, મનપાએ કરી વ્યવસ્થા

રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં સફાઈ માટે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ એજન્સીઓ સફાઈ કામદારોની ભરતી કરે છે અને તે બદલ મનપા ચૂકવણા કરે છે. આ એજન્સીઓ દ્વારા પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન, બોનસ સહિત મામલે સફાઈ કામદારો સાથે અન્યાય કર્યો હોવાની માંગ સાથે એજન્સીઓના સફાઈ કામદારોએ હડતાળનું એલાન કર્યું છે. રક્ષાબંધનના દિવસે મનપા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિવિધ દેખાવો કરવામાં આવ્યા છે. બીજી તરફ હડતાળને લઈને મનપાએ વૈકલ્પિક તૈયારી કરી છે અને શહેરની સફાઈમાં કોઇ ફરક પડ્યો નથી તેવો દાવો કર્યો છે. જે જે એજન્સીઓને કારણે કામગીરી ખોરવાઈ રહી છે તેને નોટિસ પણ આપવામાં આવશે અને સફાઈ કામદારો અને એજન્સી વચ્ચે જે મુદ્ે વિવાદ છે તે સત્વરે ઉકેલી નાખવો તેમજ તહેવાર પર સફાઈ કામગીરી જળવાઈ રહે તે માટે તાકિદકરાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow