એજન્સીઓના સફાઈ કામદારોની હડતાળ, મનપાએ કરી વ્યવસ્થા

એજન્સીઓના સફાઈ કામદારોની હડતાળ, મનપાએ કરી વ્યવસ્થા

રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં સફાઈ માટે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ એજન્સીઓ સફાઈ કામદારોની ભરતી કરે છે અને તે બદલ મનપા ચૂકવણા કરે છે. આ એજન્સીઓ દ્વારા પ્રોવિડન્ટ ફંડ, લઘુતમ વેતન, બોનસ સહિત મામલે સફાઈ કામદારો સાથે અન્યાય કર્યો હોવાની માંગ સાથે એજન્સીઓના સફાઈ કામદારોએ હડતાળનું એલાન કર્યું છે. રક્ષાબંધનના દિવસે મનપા અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિવિધ દેખાવો કરવામાં આવ્યા છે. બીજી તરફ હડતાળને લઈને મનપાએ વૈકલ્પિક તૈયારી કરી છે અને શહેરની સફાઈમાં કોઇ ફરક પડ્યો નથી તેવો દાવો કર્યો છે. જે જે એજન્સીઓને કારણે કામગીરી ખોરવાઈ રહી છે તેને નોટિસ પણ આપવામાં આવશે અને સફાઈ કામદારો અને એજન્સી વચ્ચે જે મુદ્ે વિવાદ છે તે સત્વરે ઉકેલી નાખવો તેમજ તહેવાર પર સફાઈ કામગીરી જળવાઈ રહે તે માટે તાકિદકરાશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow