સરકારને MSME સેક્ટરને રિફંડને લગતા 10 હજારથી વધુ ક્લેમ મળ્યા

સરકારને MSME સેક્ટરને રિફંડને લગતા 10 હજારથી વધુ ક્લેમ મળ્યા

સરકારને વિવાદના નિવારણ માટેની યોજના વિવાદ સે વિશ્વાસ-1 હેઠળ MSMesને રિફંડને લગતા 10,00થી વધુ ક્લેમ મળ્યા છે. આ યોજના હેઠળ, MSMEs કોવિડ-19 દરમિયાન જાહેર ક્ષેત્રની કંપનીઓ અથવા સરકારી વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સિક્યોરિટીની બદલામાં પરફોર્મન્સના 95% રિફંડ માંગી શકે છે. વર્ષ 2023-24ના બજેટમાં રજૂ થયેલી સ્કીમ 17 એપ્રિલના રોજ ખુલી હતી અને રાહત માટે GeM પોર્ટલ પર ક્લેમ જમા કરાવવાની અંતિમ તારીખ 31 જુલાઇ હતી.

લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગને મોટી રાહત આપતા સરકારના કેટલાક મંત્રાલયો/વિભાગે MSMEsના કુલ 10,000થી વધુ ક્લેમ પ્રાપ્ત કર્યા છે અને કોવિડ-19 દરમિયાન જે MSMEsને નુકસાન થયું હોય તેમને તેનાથી મોટી રાહત મળશે. તેનાથી MSMEs સેક્ટરને રૂ.256 કરોડથી વધુ રકમનું રિફંડ મળશે જેનાથી ગેરેંટી મુક્ત થતા બેન્ક ધિરાણના પ્રવાહમાં પણ વૃદ્ધિ શક્ય બનશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow