સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ લંબાવ્યો

સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ લંબાવ્યો

દેશમાં તહેવારોની સીઝન દરમિયાન સ્થાનિક માર્કેટમાં ખાંડની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે 31 ઑક્ટોબર બાદ પણ આગામી આદેશ સુધી ખાંડની નિકાસ પરના પ્રતિબંધને લંબાવ્યો છે.

અગાઉ, સરકારે ચાલુ વર્ષના 31 ઑક્ટોબર સુધી આ પ્રતિબંધ લાગૂ કર્યો હતો. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નિકાસ પર આગામી આદેશ સુધી રોક લગાવવામાં આવી છે.

જો કે CXL અને TRQ ડ્યૂટી કન્સેશન ક્વોટા હેઠળ ઇયુ અને યુએસ ખાતેની ખાંડની નિકાસ પર આ પ્રતિબંધ લાગૂ નહીં થાય તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ચોક્કસ માત્રામાં ખાંડની આ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow