મરનારાઓની સંખ્યા 39 પર પહોંચી

મરનારાઓની સંખ્યા 39 પર પહોંચી

મેક્સિકોના માઇગ્રેશન સેન્ટરમાં રવિવારે લાગેલી આગમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા મંગળવારે 39 થઈ ગઈ છે. આ માઇગ્રેશન ફેસિલિટી મેક્સિકો-અમેરિકા બોર્ડરની એકદમ નજીક છે.

પોલીસ મુજબ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની સ્થિતિ હજી પણ ગંભીર છે. જોકે, મૃત્યુ પામનારાઓની સંખ્યા વધવાની આશંકા છે. અમેરિકાના ડોક્ટરોની એક ટીમ પણ સારવારમાં મદદ માટે પહોંચી છે.

સેનાને મદદ માટે બોલાવાઈ
'ફોક્સ ન્યૂઝ'ના એક અહેવાલ મુજબ, આ આગ નેશનલ માઇગ્રેશન ઈન્સ્ટિટ્યૂટની બિલ્ડિંગમાં રવિવારે બપોરે લાગી હતી. આ સેન્ટર અમેરિકાના રાજ્ય ટેક્સાસથી થોડાક જ અંતરે પાસો શહેરમાં છે. આગ ક્યા કારણસર લાગી, તેની માહિતી અત્યાર સુધી મળી નથી શકી.

આગની જાણકારી મળ્યાના તરત બાદ ફાયર બ્રિગેડ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી હતી. મેક્સિકોમાં આ ઘટના નબળી વ્યવસ્થાઓને કારણે બની છે. આ મહિનાની શરૂઆતમાં હજારોની સંખ્યામાં માઇગ્રન્ટ્સ અમેરિકા-મેક્સિકો બોર્ડર પર બેરિકોડ તોડી અમેરિકામાં દાખલ થયા હતા. ત્યારે ગોળીબાર કરવાનો વારો આવ્યો હતો. તેના પછી ત્યાં સુરક્ષા ખૂબજ કડક કરી દેવામાં આવી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow