દેશમાં એપ્રિલ-જૂનમાં ખાનગી-ગ્રામ્ય માગમાં મજબૂતીથી ગ્રોથ જોવા મળશે

દેશમાં એપ્રિલ-જૂનમાં ખાનગી-ગ્રામ્ય માગમાં મજબૂતીથી ગ્રોથ જોવા મળશે

દેશમાં એપ્રિલ-જૂનમાં ગ્રોથ ખાનગી વપરાશ, ગ્રામ્ય વિસ્તારમાં માંગમાં રિકવરી અને મેન્યુફેક્ચરિંગ ગતિવિધિમાં વૃદ્ધિને આધારિત રહેશે. RBIના એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક અર્થતંત્ર ધીમા ગ્રોથ અને ઉચ્ચ ફુગાવાની વચ્ચે છે અને વૈશ્વિક ફાઇનાન્સિયલ માર્કેટમાં એક અસ્વસ્થ શાંતિ પ્રવર્તે છે જે બેન્કિંગ નિયામકો તરફથી વધુ પગલાં તરફના સંકેત આપે છે. એપ્રિલ અને મે 2023ના પહેલા છ મહિના દરમિયાન સ્થાનિક આર્થિક સ્થિતિનું મૂવમેન્ટ 2022-23ના છેલ્લા ક્વાર્ટરની માફક જળવાયેલું રહ્યું હતું.

એપ્રિલ 2023માં હેડલાઇન ફુગાવો નવેમ્બર 2021 બાદ પહેલીવાર 5 ટકા કરતા નીચે નોંધાયો હતો. કોર્પોરેટ સેક્ટરમાં આવકનું પણ મજબૂત પ્રદર્શન જોવા મળ્યું છે. બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરની આવકનું પ્રદર્શન મજબૂત નોંધાયું છે જેમાં ખાસ કરીને ક્રેડિટ ગ્રોથનો વિશેષ ફાળો રહેલો છે.

વર્ષ 2023-24ના પહેલા ક્વાર્ટર દરમિયાન ખાનગી વપરાશ, ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અને રવી માર્કેટિંગ સિઝન 2023-24 દરમિયાન પ્રોત્સાહક પ્રદર્શન બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ફરીતી માંગમાં રિકવરીનું ચિત્ર જોવા મળ્યું છે જેને કારણે પણ જીડીપી ગ્રોથને સપોર્ટ મળશે. આ લેખ RBIના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબપાત્રાના નેતૃત્વ હેઠળ રહેલી ટીમ દ્વારા લખવામાં આવ્યો છે. RBIએ સ્પષ્ટતા કરી છે કે લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો એ લેખકો પોતાના છે અને તે RBIના પોતાના વિચારો નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow