35 વર્ષના યુવકે પોતાના જીવનું બલિદાન આપી હજારો લોકોના જીવ બચાવ્યા

35 વર્ષના યુવકે પોતાના જીવનું બલિદાન આપી હજારો લોકોના જીવ બચાવ્યા

સિક્કિમમાં તળાવ ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ હવે આ વિસ્તારનાં દરેક બાળક અને વૃદ્ધોના હોઠ પર દાવા શેરિંગ તોંગ્દેન લેપ્ચાનું નામ છે. સિંગતામ સ્થિત તિસ્તા-5 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા આ 35 વર્ષીય યુવાને કુદરતી આફતમાં પોતાના જીવની પરવા કર્યા વગર હજારો લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ગયા અઠવાડિયે મંગળવારે રાત્રે જ્યારે લોનક તળાવનું પાણી ચુંગથાંગ ડેમ તરફ તેજ ગતિએ આવી રહ્યું હતું. ત્યારે દાવા ડેમ ઉપરથી કુદરતી આફતને જોઈ રહ્યો હતો. તે પછી પોતાનો જીવ બચાવવાને બદલે તે પોતાની ફરજમાં વ્યસ્ત થઈ ગયો. ડેમને બચાવવા લાૅક દરવાજા ખોલ્યા. જો ડેમ તૂટ્યો હોત તો વિનાશનું દ્રશ્ય અનેકગણું વધુ ભયાનક બની શક્યું હોત. ત્રણ દરવાજા ખોલ્યા બાદ તિસ્તા નદીનું જળસ્તર ઘટવા લાગ્યું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow