તુર્કીના અંકારામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ

તુર્કીના અંકારામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ

તુર્કીયે (જૂનું નામ તુર્કી)ની રાજધાની અંકારામાં આત્મઘાતી હુમલો થયો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતો. આ વિસ્ફોટ સંસદનું સત્ર શરૂ થવાના કલાકો પહેલા થયો હતો. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સત્રમાં ભાગ લેવાના હતા. મંત્રી અલી યરલિકાયાએ આ માહિતી આપી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું- બે આત્મઘાતી હુમલાખોર સંસદ તરફ આગળ જઈ રહ્યા હતા. અમે તેમને રોકવા માટે ગોળીબાર કર્યો. ગોળીબારમાં એક હુમલાખોર માર્યો ગયો હતો, જ્યારે બીજાએ પોતાના પર લગાવેલ વિસ્ફોટક ડિવાઈસને એક્ટિવેટ કર્યું હતું, જેનાથી વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ રવિવારે સવારે લગભગ 9 વાગ્યે થયો હતો. આ હુમલામાં એક આત્મઘાતી બોમ્બર માર્યો ગયો, જ્યારે સુરક્ષા દળો અન્ય એક આતંકીને ઢાળી દીધો હતો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow