બાયડના પુંજાપુરમાં કિશોરની હત્યાની અદાવતમાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારો

બાયડના પુંજાપુરમાં કિશોરની હત્યાની અદાવતમાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારો

બાયડ તાલુકાના વસાદરા ગામ પાસે આવેલ પુંજાપુર ગામે સોમવારના રોજ લગ્ન પ્રસંગમાં ભારે તોફાન થઈ ગયું છે. આજ ગામમાં થોડા સમય પહેલાં એક કિશોરની હત્યાને લઈ મૃતક પરિવાર તથા આરોપી પરિવાર લગ્ન પ્રસંગમાં સામસામે આવી જઈ પથ્થર મારો કરી તોફાન મચાવતાં હલચલ મચી ગઈ છે.વસાદરા ગામ પાસે આવેલા પુંજાપુર ગામે 2021ના નવેમ્બર મહિનામાં ગામના સચિન પગી નામના કિશોરની હત્યા થઈ હતી. આ હત્યા પ્રકરણમાં કૌટુંબિક કિશોરની ધરપકડ પણ થઈ હતી.

લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે પથ્થરમારા સાથે લાકડીઓ ઊછળી
​​​​​​​બે વર્ષ વીત્યા બાદ સોમવારના રોજ બપોરના સુમારે આરોપી કિશોરના સગામાં લગ્ન હોય વરઘોડો નીકળ્યો હતો. ત્યારે સામેથી આવતી મૃતક કિશોરના સગાની ગાડી વચ્ચે આવતાં ગાડી હટાવવાને લઈ પહેલાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ બોલા ચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. જોત જોતામાં મામલો મારામારી ઉપર આવી જઈ લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે પથ્થરમારા સાથે લાકડીઓ ઊછળી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow