નાના-મધ્યમ શેરો સેન્સેક્સ કરતાં બમણું રિટર્ન આપશે

નાના-મધ્યમ શેરો સેન્સેક્સ કરતાં બમણું રિટર્ન આપશે

એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નાની અને મધ્યમ કંપનીઓના શેરોએ મોટી કંપનીઓની તુલનાએ સરેરાશ અઢી ગણું રિટર્ન આપ્યું છે. 1 એપ્રિલથી 14 જૂનની વચ્ચે સેન્સેક્સ 7.2% વધ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 16%થી વધુ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 19% વધ્યો હતો. એનાલિસ્ટો અપેક્ષા રાખે છે કે ગુણવત્તાયુક્ત સ્મોલકેપ અને મિડકેપ શેરો આ વર્ષે લાર્જકેપ કરતાં લગભગ બમણું રિટર્ન આપશે.

બ્રોકરેજ કંપનીઓ જેમ કે ICICI સિક્યોરિટીઝ, LKP સિક્યોરિટીઝ અને મતિલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સ્મોલકેપ અને મિડકેપ શેરોના સારા પ્રદર્શન પર સર્વસંમતિ ધરાવે છે. તેમના મતે નાણાવર્ષ 2024-25 સુધી નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સની કમાણીમાં વૃદ્ધિ નિફ્ટી 50 કરતા વધારે રહી શકે છે. LKP સિક્યોરિટીઝ માને છે કે 31 માર્ચ 2024 સુધીમાં મિડકેપ ઇન્ડેક્સનું રિટર્ન નિફ્ટી 50 કરતા બમણું થઈ જશે.

એટલા માટે સ્મોલકેપ શેર વધશે
ICICIસિક્યોરિટીઝના જણાવ્યા મુજબ 2018 માં શરૂ થયેલા સ્મોલકેપ શેરોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા વેચવાલી 2022માં ટોચ પર છે. FIIએ તેમને જૂન 2022થી જ ખરીદવાનું શરૂ કર્યું છે. 2023થી સ્મોલકેપ શેરોમાં તેમનું હોલ્ડિંગ ઝડપથી વધી રહ્યું છે. આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. વિદેશી રોકાણકારોની ખરીદીનો સપોર્ટ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow