કપૂરનુ તેલ રોકશે હેર ફૉલ, આવશે નવા વાળ, આ છે બનાવવાની રીત

કપૂરનુ તેલ રોકશે હેર ફૉલ, આવશે નવા વાળ, આ છે બનાવવાની રીત

આજકાલ વાળ ઉતરવા એક સામાન્ય પરેશાની થઇ ગઇ છે. વાળ ખરવા પાછળ ઘણા કારણો જેવા કે ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાન-પાન હોઇ શકે છે. મોટાભાગના લોકો હેર ફૉલને રોકવા માટે ઘણી બધી મોંઘી દવા લગાવે છે, ત્યારબાદ મોટાભાગના લોકોના વાળ વ્હાઈટ થાય છે. વાળમાં હેર ગ્રોથ માટે કપૂર ઘણુ સારું છે. આજે અમે તમને કપૂરનુ તેલ બનાવવાની વિધિ જણાવીશુ, જેને લગાવ્યાં બાદ તમારા વાળના હેર ગ્રોથ સિવાય ઘણા બધા ફાયદા મળશે.

કપૂર લગાવવાના ફાયદા

કપૂર અથવા પછી કપૂરનુ તેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીજથી ભરપૂર હોય છે. આ ઉપરાંત આ સ્કેલ્પ માટે ડિટોક્સીફાયર પણ કામ કરે છે. મહત્વનું છે કે, કપૂર બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી હેર ગ્રોથ થવામાં મદદ થાય છે. આ ઉપરાંત તેને લગાવવાથી વાળ ઓછા ઉતરે છે અને વાળમાંથી સ્પિલિટ એડ્સની સમસ્યા પૂરી થાય છે. જો તમારા વાળમાં શુષ્કતા અને ડેન્ડ્રફની સમસ્યા છે તો તમે કપૂરનુ તેલ લગાવી શકો છો. જેનાથી તમને આ પરેશાનીમાંથી ઘણો આરામ મળશે.

આ રીતે બનાવો કપૂરનુ તેલ

હેર ગ્રોથ માટે તમે કપૂરના તેલનો ઉપયોગ કરી શકો છો. જેને બનાવવા માટે ધીમા તાપે નારિયેળના તેલને ગરમ કરો. ત્યારબાદ બંધ કરીને તેમાં કપૂર નાખો અને તે ઓગળી જાય ત્યાં સુધી રાહ જોવો. કપૂરનુ તેલ તૈયાર છે. તમે આ ગરમ તેલને વાળ પર ના લગાવશો. થોડી વાર રાહ જોવો. જ્યારે તેલ ઠંડુ થાય ત્યારે તેનો ઉપયોગ કરો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow