સિંગાપોર દિવ્યાંગો માટે દુનિયાનો સૌથી સુવિધાજનક દેશ બનશે

સિંગાપોર દિવ્યાંગો માટે દુનિયાનો સૌથી સુવિધાજનક દેશ બનશે

સિંગાપોર 2030 સુધી દિવ્યાંગો માટે સૌથી સુવિધાજનક દેશ બનશે. સિંગાપોર સરકારે દેશમાં દિવ્યાંગો માટે વિવિધ સુવિધા વધારવા એક રોડમેપ જારી કર્યો છે, જેમાં રોજગારી, શિક્ષણ અને દેખભાળ તથા જાહેર સ્થળોએ તેમની જરૂરિયાતો પૂરી કરવા સહિત અનેક સૂચનો કરાયા છે.

તેમાં 40% દિવ્યાંગોને પણ નોકરી, અભ્યાસમાં છૂટ સહિતની સુવિધા આપવાનો પ્રસ્તાવ કરાયો છે. પ્રજ્ઞાચક્ષુ માટે રસ્તો પાર કરવા દરેક ચાર રસ્તે ઓડિયો સિગ્નલ સિસ્ટમ અોન ડિમાન્ડ ઉપલબ્ધ કરાશે.

સિંગાપોરમાં ડાયવર્સિટી, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન ક્લાયન્ટ સોલ્યુશનના મેનેજર એલિસ્ટર ઓંગ સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. ઓંગ કહે છે કે, દિવ્યાંગો માટેની આ નવી યોજના તેમને રોજેરોજનું કામ સ્વતંત્ર રીતે કરવા તેમજ સમાજમાં સંપૂર્ણપણે એકીકૃત થઈ જવા સમક્ષ બનાવશે. ફૂ ક્વોક એલએલસીના એડવાઇઝર ચિયા યોંગના હાથ-પગ કામ નથી કરતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow