સહિયર ક્લબમાં રાસની રમઝટ, ખૈલેયાઓ ગરબે ઘૂમ્યા

સહિયર ક્લબમાં રાસની રમઝટ, ખૈલેયાઓ ગરબે ઘૂમ્યા

રાજકોટમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજા નોરતે પણ ગરબા રસિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલી સહિયર ક્લબમાં રાસની રમઝટ જામી હતી, જેમાં ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નવરાત્રીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ઝરમર વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ કમી આવી નહોતી. અહીંની ગરબીઓમાં આધુનિક લાઇટિંગ, અધતન સાઉન્ડ સિસ્ટમ અને થિયેટર ટાઇપના સિટીંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. રાજકોટના નવા રિંગ રોડ પર કટારીયા ચોક નજીક રાસવિલા બાય સ્પોર્ટ્સ વિલા ખાતે ખેલૈયાએ V4 વન્સ મોર બેન્ડ સથવારે રાસગરબાની રમઝટ બોલાવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow