જલ્દી પતાવી લો બૅન્કના કામકાજ: આ તારીખે દેશભરમાં હડતાળ, ATM સેવાઓને પણ થશે અસર

જલ્દી પતાવી લો બૅન્કના કામકાજ: આ તારીખે દેશભરમાં હડતાળ, ATM સેવાઓને પણ થશે અસર

બેકિંગ સેવાની સાથે-સાથે ATM સેવામાં પણ વિક્ષેપ પડશે

19 નવેમ્બરે બેકિંગ સેવાની સાથે-સાથે ATM સેવામાં પણ વિક્ષેપ પડશે. બેંક કર્મચારીઓના હડતાળ પર જવાને પગલે બેંકના કામકાજ પ્રભાવિત રહેશે. મહત્વનુ છે કે 19 નવેમ્બરે બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે. ઑલ ઈન્ડિયા બેંક એમ્પલોય એસોસિએશને એક દિવસની હડતાળની જાહેરાત કરી છે.

આખા દેશમાં બેંક હડતાળ

ઉલ્લેખનીય છે કે બેંક ઑફ બરોડાએ સ્ટોક એક્સચેન્જની પાસે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જાણકારી આપી છે કે ઑલ ઈન્ડિયા બેંક એમ્પલૉય એસોસિએશનના જનરલ સેક્રેટરીએ હડતાળ પર જવા માટે ઈન્ડિયન બેંક એસોસિએશનને નોટીસ જાહેર કરી છે. આ નોટીસમાં યુનિયને પોતાની માંગને લઇને 19 નવેમ્બરે હડતાળ કરવાની વાત કહી છે.

બેંક કર્મચારીઓનો શુ પ્લાાન છે

બેંકે એવુ પણ કહ્યું છે કે હડતાળના દિવસે બેંક શાખાઓ અને ઑફિસમાં ઓપરેશન ચાલુ રાખવા માટે યોગ્ય પગલા ઉપાડવામાં આવી રહ્યાં છે. પરંતુ જો હડતાળ પર બેંક કર્મચારી જાય છે તો બેંક શાખાઓ અને ઓફિસનુ કામકાજ પ્રભાવિત થઇ શકે છે. ખરેખર 19 નવેમ્બરે શનિવાર છે અને દર મહિનાના બીજા ચોથા શનિવારે બેંક એમનેમ પણ બંધ રહે છે. પરંતુ આ મહિનાના ત્રીજા શનિવારે પણ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow