સાઉદી અરબનો યમનના મુકલ્લા પોર્ટ પર હવાઈ હુમલો

સાઉદી અરબનો યમનના મુકલ્લા પોર્ટ પર હવાઈ હુમલો

ખાડીના બે શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા અને UAE વચ્ચે તણાવ વધી ગયો છે. સાઉદી અરેબિયાએ મંગળવારે સવારે યમનમાં મુકાલા બંદર પર બોમ્બમારો કર્યો. સાઉદી અરેબિયાનો દાવો છે કે UAEના ફુજૈરા બંદરથી આવેલા બે જહાજોમાંથી અહીં હથિયારો અને સૈન્ય વાહનો ઉતારવામાં આવી રહ્યા હતા. આ જહાજોની ટ્રેકિંગ સિસ્ટમ બંધ હતી.

સાઉદી અરેબિયાનું કહેવું છે કે આ હથિયારો સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) નામના અલગતાવાદી જૂથને આપવામાં આવી રહ્યા હતા, જે શાંતિ અને સ્થિરતા માટે ખતરો બની શકે તેમ હતા. તેથી વાયુસેનાએ મર્યાદિત હવાઈ હુમલો કરીને હથિયારો અને સૈન્ય વાહનોને નિશાન બનાવ્યા. હુમલો રાત્રે કરવામાં આવ્યો જેથી સામાન્ય લોકોને નુકસાન ન થાય.

આ હુમલા પર હજુ સુધી UAE તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સાઉદી અરેબિયા અને UAE છેલ્લા 10 વર્ષથી યમનમાં હુતી વિદ્રોહીઓ સામે લડી રહ્યા છે, પરંતુ તેઓ ત્યાં અલગ-અલગ જૂથોને સમર્થન આપે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow