ભારતમાં ગાર્સેટીને અમેરિકન રાજદૂત બનવામાં રિપબ્લિકન અડચણરૂપ

ભારતમાં ગાર્સેટીને અમેરિકન રાજદૂત બનવામાં રિપબ્લિકન અડચણરૂપ

ભારતમાં અમેરિકાનાં સ્થાયી રાજદૂતની છેલ્લા બે વર્ષથી નિમણૂંક કરવામાં આવી નથી.આવુ પ્રથમ વખત બન્યું છે જ્યારે, નવી દિલ્હી સ્થિત અમેરિકન દુતાવાસમાં આટલા સમયથી સ્થાયી રાજદૂતની વરણી કરવામાં આવી નથી. રાષ્ટ્રપતિ જો બાઇડન લોસ એન્જલસનાં પૂર્વ મેયર એરિક ગાર્સેટીને રાજદૂત તરીકે પહેલા જ સમર્થન આપી ચુક્યા છે. છતાં અડચણો આવી રહી છે.

વરણીને લઇને જાહેરાત બાઇડન 567 દિવસ પહેલા જ કરી ચુક્યા છે. તેમના સમર્થનમાં વ્હાઇટ હાઉસ પણ છે. જો કે તેમની વરણી થઇ શકશે કે કેમ તે બાબત સ્પષ્ટ થઇ નથી. છેલ્લા બે વર્ષોમાં સેનેટર સવાલ કરી રહ્યા છે કે, ગોર્સેટીને તેમના ટોપ સલાહકાર રિક જેકબ્સની સામે કરવામાં આવેલા યૌન ઉત્પીડનનાં આરોપોની માહિતી કેમ નથી. સાંસદ ચક ગ્રાસલેની ઓફિસમાં તપાસ કરનાર અધિકારીઓએ આ બાબત તરફ ધ્યાન પણ આપ્યું હતું.

ગાર્સેટીની રાજદૂત તરીકે નવી દિલ્હીમાં વરણી ગયા વર્ષનાં અંતે ફરી અટવાઇ પડી હતી. એ વખતે વ્હિસલબ્લોઅર આયોવાનાં રિપબ્લિકનનાં સંપર્કમાં આવતા નવી ચર્ચા છેડાઇ હતી. અન્ય સેનેટરોએ કહ્યું છે કે, આ મામલે સુનાવણી થવી જોઇએ. ભલે બાઇડન વહીવટીતંત્ર આશા રાખે છે પરંતુ તપાસ થવી જોઇએ. ગાર્સેટી રાજદૂત બનશે તેવી આશા બાઇડન તંત્ર રાખે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow