ચહેરા પરના જુના ડાઘ દૂર કરવા માટે આ ખાસ ઘરગથ્થુ ઉપચાર અપનાવો

ચહેરા પરના જુના ડાઘ દૂર કરવા માટે આ ખાસ ઘરગથ્થુ ઉપચાર અપનાવો

ચહેરા પરના જુના ડાઘ દૂર કરવા માટે તમે આ દેશી ઉપાયો અજમાવી શકો છો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.

દરેક વ્યક્તિ પોતાની સ્કિનની ખાસ કેર કરે છે. એમાં મહિલાઓ પોતાના ચહેરાની ખાસ રીતે સાર સંભાળ રાખતી હોય છે. અમુક વખત ચહેરા ઉપર ઘણી બધી સમસ્યાઓ થઈ જતી હોય છે. ઘણી વખત પણ થઈ જતા હોય છે. સિમ્પલ સારા થઈ જાય ત્યારબાદ તેના નિશાન રહી જાય છે. અન્ય કોઈ કારણોસર પણ ચહેરા ઉપર ડાઘ થઈ જતા હોય છે. આ ડાઘને દૂર કરવા ઘણા જ મુશ્કેલ હોય છે. પણ આ ડાઘને દૂર કરવા અશક્ય નથી તમે અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને ડાઘને દૂર કરી શકો છો. આના માટે અમે તમને અમુક ખાસ ઉપાયો બતાવીશું.

ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે ટામેટા નો રસ ખૂબ જ ઉપયોગી છે. આના માટે ટામેટાનો રસ કાઢી તેમાં થોડા લીંબુના રસના ટીપા નાખવા જોઈએ. હવે આ મિશ્રણને ડાઘવાળા એરિયા ઉપર લગાવો. 15 થી 20 મિનિટ સુધી ચેહરા પર જ રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ચહેરાને જોઈ લો. આવું રેગ્યુલરલી કરવાથી તમારા ડાઘ ધીમે ધીમે દૂર થઈ જશે. આ સિવાય તમે હળદર અને દહીંનો પણ ઉપયોગ કરી શકો છો આના માટે બે ચમચી દહીં લઈ તેમાં થોડી હળદર એડ કરો. હવે આ મિશ્રણને ડાઘવાળા એરીયા ઉપર લગાવો 15-20 મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા ઉપર રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી સાફ કરી લો. આ ઉપાય થોડા સમય સુધી કરશો તો તમારા ડાઘ ધબ્બા દૂર થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow