RBIની ડિજિટલ ધિરાણ સંદર્ભે ડિફોલ્ટ લોસ ગેરંટી પર માર્ગદર્શિકા

RBIની ડિજિટલ ધિરાણ સંદર્ભે ડિફોલ્ટ લોસ ગેરંટી પર માર્ગદર્શિકા

ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ ધિરાણમાં ડિફોલ્ટ લોસ ગેરંટી પર એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેનાથી ક્રેડિટ ડિલિવરી સિસ્ટમને વધુ મજબૂત બનાવી શકાશે. DLGએ નિયમન હેઠળની કંપની અને નિયત ધારાધોરણોનું પાલન કંપનીઓ વચ્ચે કરારની ગોઠવણ છે, જે હેઠળ બાદમાં લોન પોર્ટફોલિયોના ચોક્કસ ટકાવારી સુધી ડિફોલ્ટને લીધે થતા નુકસાનની ભરપાઇ કરવાની ખાતરી આપવામાં આવે છે.

RE એ એન્ટિટીના સંદર્ભમાં છે જેમાં બેન્ક અને NBFCsનો સમાવેશ થાય છે જેનું નિયમન આરબીઆઇ દ્વારા કરવામાં આવે છે. માર્ગદર્શિકા અનુસાર, RE (રેગ્યુલેટેડ એન્ટિટી) ડીએલજી સાથે કરારમાં ત્યારે જ પ્રવેશ કરશે જ્યારે લેન્ડિંગ સર્વિસ પ્રોવાઇડર હોય કે પછી અન્ય RE હોય જેની સાથે તેઓ LSP અરેન્જમેન્ટમાં છે. DLG વ્યવસ્થાઓને RE અને DLG પ્રદાતા વચ્ચેના સ્પષ્ટ કાયદેસર રીતે લાગુ કરી શકાય તેવા કરાર દ્વારા સમર્થિત હોવું જોઇએ.

ગત વર્ષે, ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ ધિરાણ માટેનું નિયમનકારી માળખુ જારી કર્યું હતું. નવીનતા તેમજ વિવેકપૂર્ણ જોખમ વ્યવસ્થાપનને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ડિજિટલ ધિરાણમાં ડિફોલ્ટ લોસ ગેરંટી વ્યવસ્થા અંગે માર્ગદર્શિકા જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું MPC બેઠક બાદની જાહેરાતમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. ડિજિટલ લેન્ડિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે વધુ પગલાં લેવાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow