ટૉલીવુડ ડ્રગ્સ મની લોન્ડ્રિંગ કેસમાં વધી Rakul Preetની મુશ્કેલી, EDએ હાથ ધરી સૌથી મોટી કાર્યવાહી

ટૉલીવુડ ડ્રગ્સ મની લોન્ડ્રિંગ કેસમાં વધી Rakul Preetની મુશ્કેલી, EDએ હાથ ધરી સૌથી મોટી કાર્યવાહી

બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહની મુશ્કેલી વધી શકે છે. ઈડીએ તેમને સમન્સ પાઠવ્યું છે. આની પહેલા ઘણા તેલુગુ ફિલ્મ એક્ટર્સને ED પૂછપરછ કરી ચૂકી છે. આ મામલે રકુલને 19 ડિસેમ્બરે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા સપ્ટેમ્બરમાં રકુલ EDની સામે રજૂ થઇ હતી.

મની લોન્ડ્રિંગ કેસ અંગે પૂછપરછ કરવામાં આવશે

ઈડીએ રકુલ પ્રીતની 2021માં પણ પૂછપરછ કરી હતી. હવે તેમને આ મામલાના કથિત મની-લોન્ડ્રિંગ પહેલુ વિશે પૂછપરછ કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ આ મામલે રાણા દગ્ગુબાતી, પુરી જગન્નાથ, રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ અને અન્ય સેલિબ્રિટીઓને પણ નોટીસ મોકલવામાં આવી છે.

શું છે ટૉલીવુડ ડ્રગ્સ કેસ?

ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ 2 જુલાઈ 2017ના રોજ થયો હતો. જ્યારે કસ્ટમના અધિકારીઓએ એક મ્યુઝીશિયન કેલ્વિન મસ્કારેનહાસ અને બે અન્ય લોકોની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી 30 લાખ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. તેમણે કથિત રીતે તપાસ કર્તાઓને જણાવ્યું હતુ કે તેઓ ફિલ્મી હસ્તિઓ, સૉફ્ટવેર એન્જિનિયરો અને અમુક કોર્પોરેટ સ્કૂલોના વિદ્યાર્થીઓને ડ્રગ્સની સપ્લાય કરી રહ્યાં છે. ટૉલીવુડની અમુક જાણીતી હસ્તિઓના મોબાઈલ નંબર કથિત રીતે તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં મળ્યા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow