સેન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીનું ભાષણ

સેન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીનું ભાષણ

રાહુલ ગાંધી 6 દિવસના યુએસ પ્રવાસ પર છે. અહીં તેઓ સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીયોને સંબોધિત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'ભારતમાં કેટલાક લોકો માને છે કે તેઓ બધું જ જાણે છે. તેઓ ભગવાનને પણ શીખવી શકે છે અને અમારા વડાપ્રધાન મોદી તેમાંથી એક છે. ભારત જોડો યાત્રા દરમિયાન હું થાકતો ન હતો કારણ કે મારી સાથે આખું ભારત હતું. સરકારે મારા પ્રવાસને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પોલીસ બળનો ઉપયોગ કર્યો. તેમ છતાં યાત્રાની અસર વધી.

આ પહેલા મંગળવારે રાત્રે તેઓ અમેરિકા પહોંચી ગયા હતા. સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા અને અન્ય IOC સભ્યોએ રાહુલનું સ્વાગત કર્યું હતું. પાર્ટીએ કહ્યું કે રાહુલને ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે એરપોર્ટ પર બે કલાક રાહ જોવી પડી. આ દરમિયાન જ્યારે લોકોએ તેમને પૂછ્યું કે તમે કતારમાં કેમ ઉભા છો તો તેમણે કહ્યું, 'હું એક સામાન્ય માણસ છું, હું હવે સાંસદ નથી રહ્યો'.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow