રાજકોટમાં શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટાં

રાજકોટમાં શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટાં

રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, પરંતુ વરસાદ ન હોવાથી લોકો ભારે બફારાનો સામનો કરી રહ્યા હતા. જોકે બપોરે મેઘરાજાનું આગમન થયું હતું અને તેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરમાં આજે માત્ર એક મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં 22 ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા વધુ વરસાદ પડે તેવી લોકો અને જગતાતને આશ છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા રાજકોટ શહેરમાં સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા હતાં. જે બાદ બપોરે વરસાદી ઝાપટા શરૂ થતા શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાના મવા રોડ, રૈયા રોડ, મવડી ચોકડી, 150 ફૂટ રીંગ રોડ, સેકન્ડ રીંગ રોડ, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow