અમેરિકામાં ખરાબ હવામાનને કારણે 2021 સુધીમાં 11 વર્ષમાં પાવર લોસ બમણું થયું

અમેરિકામાં ખરાબ હવામાનને કારણે 2021 સુધીમાં 11 વર્ષમાં પાવર લોસ બમણું થયું

આબોહવા પરિવર્તનને કારણે અમેરિકાના ઘણા વિસ્તારોમાં હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યું છે, પછી તે શિયાળો, ઉનાળો હોય કે વરસાદ હોય કે ફર તોફાન હોય. જેમ જેમ ભારે ગરમી અથવા ઠંડી આવે છે ત્યારે આવા સંજોગોમાં પાવર સ્ટેશનો પર વધારાનું દબાણ આવે છે. જેના કારણે અંધારપટની સમસ્યા સામાન્ય બની રહી છે.

વિજ્ઞાનીઓના એક બિનનફાકારક સમુહ ક્લાઈમેટ સેન્ટ્રલ દ્વારા વિશ્લેષણ કરાયેલ સરકારી ડેટા અનુસાર સુધીના 11 વર્ષોમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં હવામાન સંબંધિત 986 વીજ આઉટેજ નોંધવામાં આવ્યા હતા જે અગાઉના 11 વર્ષો કરતાં લગભગ બમણા છે. એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર 2021માં સરેરાશ અમેરિકન વીજ ગ્રાહકને લગભગ આઠ કલાકનો પાવર આઉટેજનો અનુભવ થયો હતો જે 2013ની સરખામણીમાં બમણા કરતાં વધુ છે.

એનર્જી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તનના કારણે વીજ પુરવઠો વધુ વધારશે. આ યુ.એસ.માં વધુ લોકોને અસર કરશે કારણ કે યુ.એસ.માં વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક હીટર અને બેટરી સંચાલિત કાર ખરીદી રહ્યા છે જેને ચાર્જ કરવા માટે વધારાની વીજળીની જરૂર પડશે. એટલે કે જળવાયુ પરિવર્તનની સમસ્યાને પહોંચી વળવા લેવામાં આવતાં પગલાં જળવાયુ પરિવર્તનની સમસ્યામાં વધારો કરી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow