પોપટલાલ પહેલા જ પિંકુ ના થયા લગ્ન, જોઈ પોપટલાલ થયા ભાવુક…

પોપટલાલ પહેલા જ પિંકુ ના થયા લગ્ન, જોઈ પોપટલાલ થયા ભાવુક…

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે શોમાં પોપટલાલ હંમેશાં પોતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે પરંતુ ઘણીવાર પોપટલાલના લગ્ન તૂટી ચૂક્યા છે તેમના જીવનમાં હંમેશા રાણીની કમી રહી છે પોપટલાલ હંમેશા છોકરી શોધતા રહે છે.

મેરેજ બ્યુરો પણ પોપટલાલ ના લગ્ન કરાવી નથી શક્યું પોપટલાલ ના ઘણા સંબંધો છેલ્લે જતા ટુટી જાય છે અને પોપટલાલ રડવા બેસે છે દેવદાસ બનેલા પોપટલાલ ને સોસાયટી ફરી બેઠો કરે છે એ વચ્ચે શોમાં ઘણીવાર મજાક માં એવું પણ કહેવામાં આવતું હતું કે ટપુ સેના ના કોઈ મેમ્બર ના કદાચ.

લગ્ન થઈ જાય અને પોપટલાલ કુંવારા રહી જાય તાજેતરમાં એવું જ સામે આવ્યું છે પોપટલાલ ની કહાની સોમ દેખાડવામાં આવી છે જેમાં પોપટલાલ ની જિંદગીમાં એક નવી છોકરી આવી છે જે ભિડે ના કાકાની છોકરી છે અને તે તેના લગ્ન માટે પ્રયત્ન કરી રહ્યા છે શો માં પોપટલાલ ની.

આ લવસ્ટોરી ચાલી રહી છે ઘણીવાર તેનાં કાકાએ સંબંધો તોડવાની પણ ધમકી આપી છે છતાં પોપટલાલ પાછડ પડીને મનાવતા જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં પિંકુએ લગ્ન કરી લીધા છે જે ટપ્પુ સેના માં જોવા મળે છે વાસ્તવિક જીવનમાં તેની ઉમંર 27 વર્ષ થઈ ચુકી છે પિંકુ એ.

લગ્ન કર્યા અને હજુ પોપટલાલ કુંવારા જ છે હજુ સુધી શો મેકર પોપટલાલ ના લગ્ન કરાવી નથી શક્યા આ કહાની માં હવે શું લાગે છે આપને પોપટલાલ ના લગ્ન થશે કે હંમેશા ની જેમ ભંગાણ જ થસે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો એક શેર કરવા વિનંતી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow