ફેમસ કિંજલ દવેના થનાર પતિ રહે છે આવા આલીશાન ઘરમાં, જુઓ સામે આવી ઘરની તસ્વીરો…

ફેમસ કિંજલ દવેના થનાર પતિ રહે છે આવા આલીશાન ઘરમાં, જુઓ સામે આવી ઘરની તસ્વીરો…

બધા ગુજરાતી કલાકારોમાં આજકાલ ગાયક કલાકારો ખુબ જ ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ગીતા રબારી અને કિંજલ દવેની લોકપ્રિયતા તો આજે વિદેશો સુધી રહેલી છે. આવી સ્થિતિમાં કિંજલ દવેની વાત કરવામાં આવે તો તે ગુજરાતની એકમાત્ર સફળ અને ફેમસ ગાયક કલાકાર રહી છે, જે પોતાના ગીતોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી આવી છે.

જો કે આજે તમને કિંજલ દવેના ગીતો વિષે નહિ પરંતુ તેમના થનાર પતિના આલીશાન ઘર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની તસ્વીરો હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થવા લાગી છે. હવે બધા જાણે છે કે કિંજલ દવેના થનાર પતિનું નામ પવન જોશી છે જેઓ ઘણીવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

ખાસ કરીને તમે જોયું હશે કે બંને અવારનવાર સાથે જોવા મળતા હોય છે અને પવન જોશી પણ ઘણીવાર લાઈટલાઇટમાં રહે છે. જો કે હાલમાં તેઓ તેમના આલીશાન ઘરને લઈને ચર્ચામાં છે, કહેવાય છે કે આજથી 2 વર્ષ પહેલાં પવન જોશીએ પોતાનું નવું ઘર ખરીધુ હતું, જેમાં કિંજલ સહિત તેમના પરિવાર સાથે તેઓ પૂજા કરતા પણ જોવા મળ્યા હતા.

ખરેખર પવન જોશીનું ઘર ખબ જ સુંદર અને આલીશાન છે.આ ભવ્ય અને વૈભવશાળી ઘરને જોઈને તમે પણ ચોકી જશો.પ્રાપ્ત અહેવાલો મુજબ જોવામાં આવે તો પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે.જો કે તેઓ મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના વતની છે.પરંતુ અમદાવાદમાં રહીને બિઝનેસ કરે છે.

કહેવાય છે કે પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ જ શોખ છે.જો કે પવન જોશી તેમના કામની સાથે-સાથે પોતાના લક્ઝરી લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા આવ્યા છે. જો કે હાલમાં તેમના ઘરની તસ્વીરો ફરી એકવાર સોસીયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે, જેમાં ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow