રેપોરેટમાં વૃદ્ધિ છતાં પર્સનલ લોનનો ટ્રેન્ડ

રેપોરેટમાં વૃદ્ધિ છતાં પર્સનલ લોનનો ટ્રેન્ડ

માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન પર્સનલ લોનના આંકડાઓ દેશમાં વપરાશમાં વૃદ્ધિનો સંકેત આપે છે. ફેબ્રુઆરીમાં પર્સનલ લોનની માંગમાં વાર્ષિક 20.4%ની વૃદ્ધિ નોંધાઇ હતી. નાણાકીય વર્ષના પહેલા મહિના દરમિયાન એટલે કે એપ્રિલ-2022માં આ કેટેગરીની લોનમાં 14.7%ની વૃદ્ધિ જોવા મળી હતી. બેન્ક ઑફ બરોડાના રિસર્ચ રિપોર્ટ અનુસાર, વર્તમાન વર્ષના જાન્યુઆરી અને ગત વર્ષના ડિસેમ્બર દરમિયાન પર્સનલ લોનનો ગ્રોથ 20%થી વધુ રહ્યો હતો. ટ્રાન્સયુનિયન સિબિલના આંકડા અનુસાર ભારતમાં લોનની માંગમાં વૃદ્ધિ પાછળ યુવાઓની મોટી ભૂમિકા રહી છે.

સોનાનાં ઘરેણાં પર લોનના ટ્રેન્ડમાં ફેરફાર
એપ્રિલ 2022માં સોનાના ઘરેણાં ગિરવે રાખીને લેવાયેલ લોનની માંગમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. મેમાં લોનની માંગમાં 2.9%નો ઘટાડો હતો.એફડી પર લોનમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઇલોન કેટેગરી એપ્રિલ-22 ફેબ્રુ.-23એફડી પર લોન 12% 43.0%ક્રેડિટ કાર્ડ 20% 29.2%એજ્યુકેશન લોન 6.2% 16.0%વ્હીકલ લોન 11.5% 23.4%ગોલ્ડ લોન -3% 20.0%કન્ઝ્યુમર ડ્યૂરે. લોન 64.9% 39.4%અન્ય પર્સનલ લોન 19% 25.8%કુલ પર્સનલ લોન 14.7% 20.4%

ફેબ્રુઆરીમાં પર્સનલ લોનનો વૃદ્ધિદર 20 ટકાથી વધુ
​​​​​​​હાઉસિંગ લોનનો વૃદ્ધિદર સતત 9 મહિનાથી 15%થી વધુગત નાણાકીય વર્ષે ફેબ્રુઆરી સુધી સતત 9 મહિના દરમિયાન હાઉસિંગ લોનનો વૃદ્ધિદર સતત 15%થી ઉપર રહ્યો હતો, જે એપ્રિલમાં 13.8% હતો. ગત વર્ષે જૂનથી સતત આ કેટેગરીમાં લોનનો વૃદ્ધિદર 15%થી ઉપર રહ્યો છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow