મલાઇકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં

મલાઇકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં

પાકિસ્તાની સેલિબ્રિટીઓ 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ વર્ઝનથી નારાજ

એટલું જ નહીં, રી-ક્રિએશન માટે પણ ટેલેન્ટની જરૂર હોય છે. ફિલ્મ એન એક્શન હીરોથી બોલીવુડ ડીવા મલાઈકા અરોરાએ સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યુ છે. મલાઈકાનુ ફિલ્મમાં આઈટમ સોન્ગ છે. આઈકૉનિક સોન્ગ 'આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આએ'ના રીમિક્સ વર્ઝનમાં મલાઈકા અરોરા ધૂમ મચાવી રહી છે. તેના સેક્સ્યુઅલ મૂવ્જે તાપમાન વધારવામાં કોઈ કસર બાકી રાખી નથી. ગીતમાં મલાઈકાના ડાન્સને જોઇને પ્રશંસકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. પરંતુ પાકિસ્તાનમાં આ રીમિક્સ સોન્ગના ક્રિએશને હોબાળો મચાવ્યો છે.

અદનાન સિદ્દીકીનુ ટ્વિટ

યુઝર્સ જ નહીં, પાકિસ્તાની સેલિબ્રિટીઓ પણ 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ વર્ઝનથી નારાજ છે. પાકિસ્તાનના ટોચના અભિનેતાઓમાં સામેલ અદનાન સિદ્દીકીએ નારાજગી દર્શાવી છે. અદનાને ટ્વિટ કરી લખ્યું, શું હવામાં કઈક છે, જે અચાનક દુનિયા પરફેક્ટ ક્લાસિક્સને બરબાદ કરવા માટે ઝુકી પડી છે? ત્યાં સુધી કે રી-ક્રિએશન માટે પણ ટેલેન્ટની જરૂર હોય છે. નાજિયા હસન પણ પોતાની કબરમાં પડખા ફરતી હશે. #AapJaisaKoi. અદનાન સિદ્દીકી આની પહેલા પણ બોલીવુડ પર પાકિસ્તાની ગીતોને ચોરવા, રીમેક બનાવવા પર ભડકી ચૂક્યા છે.

શું છે વિવાદ?

ફિલ્મ એન એક્શન હીરોના લોકપ્રિય ગીત આપ જૈસા કોઈ ગીતના રીમિક્સ વર્ઝનને જહરાહ એસખાન અને આલ્તમશ ફરીદીએ ગાયુ છે. લીરિક્સ તનિષ્ક બાગચી અને ઈન્ડીવારે લખ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગીત ફિલ્મ કુરબાનીમાં સૌથી પહેલા જોવામાં આવ્યું હતુ. ઓરિજનલ ગીતને પાકિસ્તાની સિંગર નાજિયા હસને ગાયુ હતુ. 2000માં નાજિયાનુ દેહાંત થયુ હતુ.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow