આર્ટફેક્ટ્સના ઓક્શન બિઝનેસમાં 8 કરોડથી વધુ સોદા

આર્ટફેક્ટ્સના ઓક્શન બિઝનેસમાં 8 કરોડથી વધુ સોદા

આર્ટફેક્ટ્સનો બિઝનેસ વૈશ્વિક સ્તરે ઝડપી વધી રહ્યો છે. કેટલાક વર્ષોથી વિશ્વભરના ધનિકોની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે આ પ્રકારની પ્રોડક્ટની માગ ઝડપી ખુલી છે. હાઈ-એન્ડ પ્રોપર્ટી, ઓટોમોબાઈલ અને આર્ટની ખરીદીમાં થયેલા વધારા પરથી આનો અંદાજ લગાવી શકાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 10 લાખ ડોલરથી વધુની કિંમતની આર્ટવર્કના વેચાણમાં તીવ્ર વધારો થયો છે જે લગભગ 8.26 કરોડ રૂપિયા છે. આર્ટવર્કના ક્ષેત્રમાં સંશોધન કરતી લંડન સ્થિત રિસર્ચ ફર્મ આર્ટ ટેક્ટિક અને ઓક્શન હાઉસ સોથેબીના સંયુક્ત રિપોર્ટમાંથી આ માહિતી મળી છે.

વૈશ્વિક સ્તરે ધનિકોની સંખ્યામાં વધારો થવા ઉપરાંત ગ્રાહકો દ્વારા આર્ટ પ્રત્યેનો વધી રહેલો પ્રેમ અને ખરીદ ક્ષમતામાં વધારો આ સેગમેન્ટને વેગ આપવાનું મુખ્ય કારણ રહ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમકાલીન, પ્રભાવવાદી, આધુનિક, ન્યુ માસ્ટર્સ અને પરંપરાગત ચાઇનીઝ કલાના વેચાણનું વિશ્વના ત્રણ મુખ્ય હરાજી ગૃહો - સોથેબીઝ, ક્રિસ્ટીઝ અને ફિલિપ્સમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સરખામણીમાં ઉચ્ચ સ્તરીય ગૌણ બજારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક ખાનગી અને અપ્રગટ ડીલનો પણ પ્રથમ વખત રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે 2018 દરમિયાન, આ ત્રણ હરાજી ગૃહોએ 1 મિલિયન ડોલરથી વધુની કિંમતની કલાના વેચાણથી $744 મિલિયન (રૂ. 61477 કરોડ)ની કમાણી કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow