WhatsAppના જુના મેસેજ હવે ચપટી વગાડતા શોધી શકાશે, જાણો આ ખાસ ફિચસ કઈ રીતે કરે છે કામ

WhatsAppના જુના મેસેજ હવે ચપટી વગાડતા શોધી શકાશે, જાણો આ ખાસ ફિચસ કઈ રીતે કરે છે કામ

WhatsAppએ હાલમાં જ પોતાના યુઝર્સ માટે એક નવું ફિચર 'સર્ચ બાય ડેટ' લોન્ચ કર્યું છે. આ ફિચરની ખાસિયત છે કે તેને તમે ડેટના આધાર પર સર્ચ કરીને જુનામાં જુના મેસેજ શોધી શકો છો. આ ફિચરને આઈઓએસ પર લેટેસ્ટ વોટ્સએપ બિલ્ડ 23.1.75 અપડેટની સાથે જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ ફિચર ત્યારે જ કામ કરશે જ્યારે તમે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરેલું હશે.

સર્ચ બાય ડેટ ફિચરનો ઉપયોગ કઈ રીતે કરશો?

  • પોતાના આઈફોન પર વોટ્સએપ ઓપન કરો.
  • તમે તે પર્ટિકુલર ચેટને ઓપન કરો. જેમાં તમે કોઈ પર્ટિકુલર મેસેજને સર્ચ કરવા માંગો છો.
  • ત્યાર બાદ કોન્ટેક્ટના નામ પર ટેપ કરો અને સર્ચને શોધો. અહીંથી તમે કોઈ પણ મેસેજ સર્ચ કરી શકો છો. તમે મેસેજને કીવર્ડ નાખીને પણ સર્ચ કરી શકો છો.
  • જો તમે કોઈ પર્ટિકુલર ડેટ પર મોકલવામાં આવેલા મેસેજને સર્ચ કરવા માંગો છો ચો તમને પોતાની સ્ક્રીનની ડાબી બાજુ કેલેન્ડર આઈકન શો થશે.
  • કેલેન્ડર આઈકન પર ટેપ કરવા પર એક ડેટ સિલેક્શન ટૂલ દેખાશે. તમે જે મેસેજને સર્ચ કરવા જઈ રહ્યા છો તેને શોધવા માટે વર્ષ, મહિનો અને ડેટને સિલેક્ટ કરો.
  • તમને મેસેજ મળી જશે.

વોટ્સએપ લાવ્યું છે ઘણા અપડેટ
વોટ્સએપ પોતાના પ્લેટફોર્મને યોગ્ય બનાવવા માટે નવા નવા ફિચર્સ લાવતું રહે છે. સર્ચ બાય ડેટ ઉપરાંત વોટ્સએપ એક એવું ફિચર પણ લાવ્યું છે જેમાં તમે પોતાને મેસેજ કરી શકો છો. આ ફિચરનું નામ મેસેજ યોરસેલ્ફ છે.

આ ફિચરના સહારે તમે વોટ્સએપ પર જ જરૂરી નોટ્સ બનાવીને સ્ટોર કરી શકો છો. તેની સાથે જ તમે પોતાના ઓનલાઈન શો હોવાનું સેટિંગ પણ કરી શકો છો. હવે તમારા હાથ પર છે કે કોણ તમને ઓનલાઈન જોઈ શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow