હવે ફૂડ ડિલિવરી કંપનીએ કર્મચારીઓ પર ફેરવી કાતર, એકઝાટકે આટલાં લોકોને કરી દીધાં ઘરભેગાં

હવે ફૂડ ડિલિવરી કંપનીએ કર્મચારીઓ પર ફેરવી કાતર, એકઝાટકે આટલાં લોકોને કરી દીધાં ઘરભેગાં

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શુક્રવારે પોતાના 380 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેની જાણકારી આપતા કહ્યું કે તે ખૂબ જ અઘરો નિર્ણય હતો. તેમણે આ પગલું પોતાના ફેરફારના નિર્ણયની રીતે ઉઠાવ્યો છે. કંપનીએ 380 ક્ષમતાવાળા કર્મચારીઓને કાઢવા વિશે જણાવ્યું કે અમે આ અઘરો નિર્ણય પોતાની ટીમને નાની કરવા માટે લીધો છે.

કંપનીની તરફથી કહેવામાં આવ્યું છે કે દરેક સંભવ ઉપાયો પર વિચાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કંપનીએ આ નિર્ણય બાદ મોકલેવા ઈમેલમાં કર્મચારીઓની માફી પણ માંગી છે.

'મુશ્કેલ નિર્ણય, પરંતુ કંપની માટે જરૂરી'
કંપનીના સીઈઓ શ્રહર્ષ મજેતીએ લખ્યું છે કે બિઝનેસને પુનગર્ઠિત કરવાની પ્રોસેસમાં અમે પોતાની ટીમના સાઈઝનું કામ કરવાનું રહેશે. આ એક મુશ્કેલ નિર્ણય છે. આ પુરી પ્રોસેસમાં કંપનીને પોતાના 380 ટેલેન્ટને વિદા કરવા પડશે અને કંપની તેના માટે મજબૂર છે.

કંપનીના કર્મચારીઓને મોકલેવા ઈમેલના આધાર પર આપ જાણકારી સામે આવી છે. તે પહેલા જ માર્કેટમાં ખબર આવી હતી કે સ્વિગી ઓછામાં ઓછા 250 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે.

સ્વિગી બંધ કરશે આ બિઝનેસ
કંપનીએ પોતાના મીટ ડિલિવરી બિઝનેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ફૂડ ડિલિવરી અને ગ્રોસરી ડિલિવરીની સાથે ઘણા બીજા વર્ટિકલમાં પણ ધંધો શરૂ કર્યો છે. તેમાં આ લિશિસિયલને પડકાર આપતી મીટ ડિલિવરી બિઝનેસ પણ હતો.

આટલું જ નહીં કંપની પહેલા ક્લાઉડ કિચન પણ ચલાવતી હતી. પરંતુ કોરોના કાળમાં તેને પહેલા ઘણા ક્લાઉડ કિચમ બંધ કરવા પડ્યા હતા.

આટલું જ નહીં ફૂડ ડિલિવરી બિઝનેસમાં જ્યાં તેમનો મુકાબલો Zomatoથી છે. ત્યાં જ ગ્રોસરી ડિલિવરીમાં તેમનો મુકાબલો BB Now, BlinkIt, Zepto અને Dunzo જેવી કંપનીઓ સાથે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow