હવે સુરક્ષિત સેકસ પર થશે વાત, રકુલ પ્રીતસિંહની ફિલ્મ 'છતરીવાલી'નું પોસ્ટર રીલીઝ

હવે સુરક્ષિત સેકસ પર થશે વાત, રકુલ પ્રીતસિંહની ફિલ્મ 'છતરીવાલી'નું પોસ્ટર રીલીઝ

રકુલ પ્રીત સિંહે પ્રશંસકોને મોટી સરપ્રાઈઝ આપી

1 ડિસેમ્બરે World AIDS Dayના દિવસે રકુલ પ્રીત સિંહે પ્રશંસકોને મોટી સરપ્રાઈઝ આપી છે. અભિનેત્રીની અપકમિંગ ફિલ્મ છતરીવાલીને લઇને મોટી જાહેરાત કરવામાં આવી છે.

ક્યા જોઇ શકશો છતરીવાલી?

રકુલ પ્રીત સિંહ છતરીવાલી દ્વારા સમાજમાં સેફ સેક્સની કહાની રજૂ કરી રહી છે. ફિલ્મનુ પોસ્ટર જાહેર થયુ છે. પોસ્ટરમાં અભિનેત્રી હ્યુમન બૉડીના ચાર્ટ લઇને ઉભી છે. જેને જોઇને એવુ લાગી રહ્યું છે કે તેને બાયોલોજીમાં ખૂબ રસ છે અને આ જ્ઞાન પોતાના સુધી મર્યાદિત રાખવા માંગતી નથી. હવે હસતા-હસતા કોઈ હ્યુમન બોડી અંગે સમજાવશે તો પછી કોણ વ્યક્તિ એવી હશે જે સમજવા નહીં માંગે.

જનતાને સેફ સેક્સનો મેસેજ આપ્યો

રકુલ પ્રીત સિંહની ફિલ્મ છતરીવાલી Zee5 પર રીલીઝ થશે. જો કે, અત્યાર સુધી ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. World AIDS Day પર ફિલ્મનુ પોસ્ટર જાહેર કરી જનતાને સેફ સેક્સનો મેસેજ આપ્યો છે. પણ છતરીવાલી એવી પહેલી ફિલ્મ નથી, જે દર્શકોને સેફ સેક્સનો પાઠ ભણાવશે. આની પહેલા નુસરત ભરૂચાની ફિલ્મ જનહિત મેં જારીની સ્ટોરી પણ એવી હતી. નાના બજેટમાં બનેલી આ ફિલ્મને જનતા તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો. હવે જોવાનુ રહેશે કે છતરીવાલી આ ફિલ્મથી કેટલી અલગ સાબિત થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow