હવે Fixed Deposit પર મળશે ક્રેડિટ કાર્ડની સુવિધા, જાણો કઈ બેંકે શરૂ કરી આ ખાસ સર્વિસ

હવે Fixed Deposit પર મળશે ક્રેડિટ કાર્ડની સુવિધા, જાણો કઈ બેંકે શરૂ કરી આ ખાસ સર્વિસ

જો તમે ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો અને બેંકોના ઘણા ચક્કર લગાવ્યા બાદ પણ તમને ક્રેડિટ કાર્ડ નથી મળી રહ્યું તો તમને પરેશાન થવાની કોઈ જરૂર નથી. કારણ કે સાર્વજનિક ક્ષેત્રની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક એ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની સુવિધા આપી રહી છે.

જેમણે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ લીધી છે. બેંક ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્રેડિટ કાર્ડ ઓફર કરવામાં આવી રહ્યું છે. તેમાં ગ્રાહકોને 80% ક્રેડિટ લિમિટ આપવામાં આવશે. બેંક FD પર વિઝા અથવા રૂપે ક્રેડિટ કાર્ડ ઓફર કરાવવામાં આવી રહ્યું છે.

કયા ગ્રાહકોને મળશે આ સુવિધા?
બેંકનું કહેવું છે કે આ બેંક એ ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્રેડિટ કાર્ડ આપશે જે નિયમિત ક્રેડિટ કાર્ડની પાત્રતા માપદંડોને પુરા નથી કરી શકતા. તેની સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે હવે ગ્રાહકોને એફડી કરાવવી પણ સરળ થઈ જશે. ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્રેડિટ કાર્ડની સાથે લાઉન્સ એક્સેસ, આકર્ષક રિવોર્ડ પોઈન્ટ, નકદ અગ્રિમ અને બીજુ પણ ઘણુ ઓફર કરવામાં આવી રહ્યું છે.

PNB ડિજિટલ રીત ફિક્સ્ડ ડિપોઝિટ પર ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર પહેલી સાર્વજનિક ક્ષેત્રની બેંક બની ગઈ છે. બેંકે જણાવ્યું કે પોતાનું RuPay અથવા VISA ક્રેડિટ કાર્ડ ડિજિટલ રીતે એકલા અથવા વઘારે FDના વિરૂદ્ધ 80% ક્રેડિટ સીમાની સાથે પ્રાપ્ત કરી શખાય છે.

FD પર PNB ક્રેડિટ કાર્ડના લાભ

  • પંજાબ નેશનલ બેંક સાથે ક્રેડિટ કાર્ડ લેવા માટે તમને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી.
  • તેના માટે તમારે બેંકની કોઈ પણ શાખામાં જવાની જરૂર નથી.
  • ક્રેડિટ કાર્ડ માટે તમારે કોઈ જ્વોઈનિંગ ફિ નહી આપવી પડે.
  • બેંકની તરફથી વર્ચુઅલ ક્રેડિટ કાર્ડ તરત જાહેર કરી દેવામાં આવશે.
  • ગ્રાહકોને વ્યાપાર વીમા કવરેજનો પણ લાભ આપવામાં આવશે.
  • રૂપે ક્રેડિટ કાર્ડ પર યુપીઆઈ લિંકેજનો લાભ આપવામાં આવશે.

PNB નવીનતમ FD રેટ

  • FD કરનાર ગ્રાહકોને આકર્ષિત કરવા માટે PNBએ વિવિધ સમયગાળાની FDના વ્યાજદરમાં 50 આધાર અંકોની વૃદ્ધિ કરી છે.
  • એક વર્ષથી ત્રણ વર્ષની વચ્ચે બે કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર વ્યાજદર 50 આધાર અંક વધીને 6.75 ટકા કરી દેવામાં આવી છે. જે પહેલા 6.25 ટકા હતી. બેંકે કહ્યું કે FDના નવા રેટ એક જાન્યુઆરી 2023થી પ્રભાવી છે.
  • વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ ઘરેલુ જમા મેચ્યોરીટી પર સાવધુ જમા વ્યાજદરમાં 50 આધાર અંકોનો વધારો મળશે. જેની કિંમત 2 કરોડ રૂપિયાથી ઓછી છે.
  • PNB ઉત્તમ યોજના પર સમય પહેલા ઉપાડનો કોઈ વિકલ્પ નથી તેમાં વ્યાજદરને સંશોધિત કરી 6.30 ટકાથી 6.80 ટકા કરી દેવામાં આવ્યું છે.
  • સંશોધિત વ્યાજ દરોને બીજી બેંક 666 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ માટે આકર્ષક વ્યાજ દર 8.1 પ્રતિ વર્ષની સર્વિસ ચાલુ રાખવામાં આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow