પાર્લરમાં હજારો રૂપિયા નહીં બગાડવા પડે, રસોડામાં રહેલી આ એક વસ્તુથી સફેદ વાળ થઈ જશે કાળા

પાર્લરમાં હજારો રૂપિયા નહીં બગાડવા પડે, રસોડામાં રહેલી આ એક વસ્તુથી સફેદ વાળ થઈ જશે કાળા

પહેલાનના જમાનામાં સફેદ વાળને વધતી ઉંમરની નિશાની માનવામાં આવતા હતા. પરંતુ હાલના સમયમાં 25 વર્ષના યુવાનોના વાળ પણ સફેદ થઈ જાય છે. હાલના સમયમાં લાઈફસ્ટાઈલ, પ્રદુષણ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ તેનું સૌથી મોટુ કારણ છે. જો તમે પણ નાની ઉંમરમાં આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને આ ટેન્શનથી દૂર કરી શકીએ છીએ.

સફેદ વાળમાંથી મળી છુટકારો
યંગ એજમાં વાળ સફેદ થવાથી કોન્ફિડન્સ લો થવાનો સામનો કરવો પડી શકે છે. જો તેના માટે કેમિકલ યુક્ત હેર ડાઈનો ઉપયોગ કરવામાં આવશે તો વાળ ડેમેજ થઈ શકે છે. એવામાં મેથીના ઉપયોગથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળી શકે છે.

સફેદ વાળ નેચરલી કાળા કરવાના ઉપાય
મેથી સાથે કરો ગોળનું સેવન
જો તમે ઈચ્છો છો કે સફેદ વાળ નેચરલ રીતે કાળા થઈ જાય તો મેથીની સાથે ગોળનું સેવન કરવાનું શરૂ કરી દો. આયુર્વેદમાં આ બંન્નેના કોમ્બિનેશનનો ફાયદો જણાવવામાં આવ્યો છે મેથી અને ગોળથી ન ફક્ત વાળમાં ડાર્કનેસ પરત આવશે સાથે જ હેર ફોલ અને ટાલ જેવી સમસ્યાઓ પણ દૂર થશે. સાથે જ વાળમાં ગજબની શાઈન પણ જોવા મળશે.

મેથીના પાણીથી ધોવો વાળ
વાળના ફાયદા માટે મેથીનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમે એક વાસણમાં પાણી લો અને મેથીના દાણાને મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ઉકાળો અથવા ઠંડુ કરવા મુકી દો. આ મેથી પાણીથી માથુ ધોવો અને લગભગ 15 મિનિટ સુધી વાળને ન ઘોવો. અમુક દિવસ સુધી આમ કરવાથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળશે.

સવારના સમયે કરો આ કામ
તમે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને છોડી દો અને સવારે તેને પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને વાળમાં લગાવી દો. અમુક દિવસો સુધી આમ કરવાથી તમારા વાળ નેચરલ રીતે કાળા થઈ જશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow