નેપાળમાં યુવાનોના વિરોધ

નેપાળમાં યુવાનોના વિરોધ

નેપાળમાં 8 સપ્ટેમ્બરની સવારે, ગુસ્સે ભરાયેલા યુવાનોએ કાઠમંડુની શેરીઓમાં હંગામો મચાવ્યો. પ્રદર્શન છેલ્લા 48 કલાકથી ચાલી રહ્યું છે. હિંસક અથડામણ અને આગચંપીમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે. હિંસા બાદ પરિસ્થિતિ એટલી બગડી કે 24 કલાકની અંદર જ ઓલી સરકારનું તખ્તાપલટ થઈ ગયું. પીએમ ઓલી પદ પરથી રાજીનામું આપીને કાઠમંડુ છોડીને ભાગી ગયા. આ સાથે, વધતા હંગામાને રોકવા માટે સેનાએ સમગ્ર દેશનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે.

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Z છેલ્લા 2 દિવસથી હિંસક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સંસદ, PM ઓલી, રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ PM, નાણામંત્રીના અંગત નિવાસસ્થાનોમાં આગ લગાવી દીધી હતી. રાષ્ટ્રપતિ ભવન અને ઘણી સરકારી કચેરીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow