ઇક્વિટી માર્કેટની તેજી પર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનો આધાર નથી!

ઇક્વિટી માર્કેટની તેજી પર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનો આધાર નથી!

ઇક્વિટી માર્કેટની મૂવમેન્ટ આધારિત મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ્સમાં રોકાણકારોને નફો-નુકસાન મળે છે એવું જરૂરી નથી રહ્યું. કેમકે છેલ્લા કેટલાક સમયથી ઇક્વિટી માર્કેટમાં મજબૂતી છતાં અમુક મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કિમ્સના રિટર્ન નકારાત્મક રહ્યાં છે. આવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એક વર્ષમાં 6 ગણી વધી છે, જેના રોકાણકારો નુકસાનીમાં છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના વાર્ષિક રિપોર્ટ અનુસાર આ વર્ષે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં 342 સ્કીમ્સને નુકસાન થયું છે.

2021-22માં આવી માત્ર 60 સ્કિમ્સ હતી. સેબીના તાજેતરના અહેવાલ મુજબ, આવી સ્કિમ્સ પણ 2022-23માં ઘટીને 595 થઈ ગઈ છે જેણે 5% કરતા વધુ વળતર આપ્યું હતું. એક વર્ષ પહેલા આવી સ્કિમ્સની સંખ્યા 898 હતી. અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓનું પ્રદર્શન વર્તમાન બજારના વલણને અનુરૂપ છે. ઉદાહરણ તરીકે, 2021-22માં સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 17%નો વધારો થયો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow