મુંબઈ-સ્વિટ્ઝર્લૅન્ડ ફ્લાઇટમાં 15 વર્ષીય સગીરા સાથે રેપ

મુંબઈ-સ્વિટ્ઝર્લૅન્ડ ફ્લાઇટમાં 15 વર્ષીય સગીરા સાથે રેપ

મુંબઈથી સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ જતી ફ્લાઇટમાં એક ભારતીય મૂળના ઉદ્યોગપતિએ 15 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરી છે. કોર્ટમાં તેણે કહ્યું કે તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. ફ્લાઇટ દરમિયાન સગીરા તેની બાજુમાં સૂતી હતી.

ભારતીય મૂળના આરોપીને દોઢ વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારવામાં આવી હતી, જેના કારણે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે તેને ભારત ડિપોર્ટ કરવામાં આવશે.

ઝુરિચના સરકારી વકીલના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દરમિયાન છોકરીએ આરોપી સાથે થોડી વાતચીત કરી અને પછી તે સૂઈ ગઈ. આ પછી, આરોપીએ છોકરીના ખભા પર હાથ મૂક્યો અને વારંવાર તેને બેડ ટચ કર્યો અને તેનું જાતીય શોષણ કર્યું.

આ ઘટનાને કારણે છોકરી આઘાતમાં સરી પડી ગઈ અને બોલી કે વિરોધ કરી શકી નહીં. બાદમાં, તેણીએ હિંમત બતાવી અને ફ્લાઇટ એટેન્ડન્ટને ફરિયાદ કરી. ફ્લાઇટ એટેન્ડન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી અને છોકરીને બીજી સીટ પર લઈ ગઈ. ફ્લાઇટ ઝુરિચ પહોંચતાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી.

આરોપીએ કોર્ટમાં સ્વીકાર્યું કે તે જાણતો હતો કે છોકરી સગીર છે. તેણે એ પણ કબૂલાત કરી કે છોકરીએ કોઈ સંમતિ આપી નથી. કોર્ટે તેને સગીર બાળકી પર બળાત્કાર અને જાતીય શોષણનો દોષી ઠેરવ્યો હતો. તેમ છતાં, તેને દોઢ વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારવામાં આવી હતી, જેનો અર્થ એ થયો કે તેને જેલમાં જવું પડશે નહીં, શરત એ છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનો ન કરે તો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow