વાળમાં સ્મૂધનિંગ કરાવવાની ન કરતા ભૂલ, જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

વાળમાં સ્મૂધનિંગ કરાવવાની ન કરતા ભૂલ, જાણી લો તેનાથી થતા નુકસાન વિશે

ઘણા લોકો વાળમાં અળગ અલગ હેર ટ્રીટમેન્ટ્સ કરાવે છે. ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ વાળને સ્ટ્રેટ અને સિલ્કી બનાવવા માટે વાળમાં હેર સ્મૂધનિંગ કરાવે છે.  

આ એક પ્રકારે કેમિકલ ટ્રીટમેન્ટ છે જે વાળને સીધા અને સિલ્કી કરે છે. હેર સ્મૂધનિંગથી ફ્રિઝી અને ડેમેજ વાળને સીધા અને મુલાયમ કરવામાં આવે છે.

આ ટ્રીટમેન્ટને કરવાથી વાળ એક વર્ષ સુધી સીધા રહે છે. આ વાળની હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. એવુ એટલા માટે કારણ કે આ ટ્રીટમેન્ટને કરવા માટે વાળ પર અમીનો એસિડની પરત લાગી જાય છે. જ્યાર બાદ વાળને હાઈ હીટ પર સ્ટ્રેટ કરવામાં આવે છે. આમ કરવાથી વાળ મૂળમાંથી કમજોર થઈ જાય છે.

વાળમાં હેર સ્મૂધનિંગ કરવાના નુકસાન
પાતળા થઈ જાય છે વાળ
જો તમે વારંવાર ટ્રીટમેન્ટ વાળમાં હેર સ્મૂધનિંગ કરો છો તો તેનાથી વાળના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. એવું એટલા માટે કારણ કે હેર સ્મૂધનિંગ વખતે ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે વાળના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી વાળ ઉપરથી તો હેલ્ધી દેખાય છે પરંતુ મૂળમાંથી કમજોર થઈ જાય છે અને તેનાથી તૂટલા લાગે છે જેના કારણે વાળ પાતળા થઈ જાય છે.

હેર ફોલની સમસ્યા વધે છે
હેર સ્મૂધનિંગ વખતે વાળ પર કેમિકલની પરત ચઢાવવામાં આવે છે જેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે. વાળ પર હિટિંગ અને આયરનિંગના કારણે વાળ કમજોર થઈ જાય છે જેના કારણે વાળમાં હેર ફોલ, બે મોઢા વાળા વાળ અને ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow