MF : નવા રોકાણકર્તામાં મિલેનિયલ્સનો દબદબો

MF : નવા રોકાણકર્તામાં મિલેનિયલ્સનો દબદબો

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લાં પાંચ નાણાવર્ષો (FY19-FY23) માં 84.8 લાખ નવા રોકાણકારોનો ઉમેરો જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે જાગરૂકતા ઝુંબેશને પગલે નવા રોકાણકારોના આધારનો 54 ટકા હિસ્સો છે. CAMSના અહેવાલ મુજબ બજારની અનુકૂળ સ્થિતિ અને ડિજિટલ એક્સેસના કારણે રહ્યો છે. આ ઉપરાંત સરળ KYC અને ફાઇનાન્સિયલ એડવાઇઝરે નવા મિલેન્યિલ્સને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા.

મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ (CAMS)દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ મુજબ 2018-19 અને 2022-23 વચ્ચે 1.57 કરોડ નવા રોકાણકારો ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં પ્રવેશેલા નવા રોકાણકારોમાં મિલેનિયલ્સનો દબદબો રહ્યો છે અને નાણાકીય વર્ષ 2020માં તેમના ટકાવારી 57 ટકા સુધી પહોંચી છે.

“FY23 સુધીમાં બજારની અસ્થિરતા અને અનિશ્ચિતતા હોવા છતાં રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રવેશવાનો વિશ્વાસ મજબૂત રહ્યો અને મિલેનિયલ્સ મ્યુચ્યુઅલ ફંડ્સને સંપત્તિ સર્જન માટે રોકાણની તેમની પસંદગી અપનાવવાનું ચાલુ રાખ્યું હતું. પ્રોફેશનલ ફંડ મેનેજરો દ્વારા રોકાણ કરવા તરફ આકર્ષવામાં આવી રહ્યાં છે. પ્રોડક્ટ ડિઝાઇન, કોમ્યુનિકેશન અને ડિજિટલ ટીમોએ તેમની વ્યૂહરચનાની જરૂર છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow