ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની એ કરી લીધી સગાઇ….! તસવીરો આવી સામે…. ગિફ્ટ માં આપ્યો….

ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની એ કરી લીધી સગાઇ….! તસવીરો આવી સામે…. ગિફ્ટ માં આપ્યો….

નીતિન જાની ને આજે ગુજરાત માં કોઈ ઓળખતું ના હોઈ એવું ભાગ્ય એ જ બની શકે યુવાનો ના આદર્શ એવા નીતિન જાની ખજુરભાઈ આજે સગાઇ ના બંધન માં બંધાયા છે અને તેમના હમસફર મીનાક્ષી દવે છે જે માહિતી નીતિનભાઈ એ તેમના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર થી આપી છે

નીતિનભાઈ એ સગાઇ નો ફોટો શેર કરી પાર્ટનર કેપશન આપી મીનાક્ષી દવે ને ટેગ કર્યા છે લોકો એ કોમેન્ટ બોક્સ અભિનંદન થી છલકાવી દીધું છે તેમજ કોમેન્ટ માં નીતિન ભાઈ ને ખુબ આર્શીવાદ પણ અપાયા છે ફોટો માં જોડી ખુબ જ સરસ લાગી રહી છે તેમજ નીતિન ભાઈ એ તેમના હમસફર ને સગાઇ ની ભેટ તરીકે ખુબ જ મોંઘો આઈ ફોન 14 પ્રો ફોન પણ આપ્યો છે

નીતિન જાની નું મૂળ વતન સુરત છે, તે લોકો ને હસાવવાની સાથે સાથે સમાજ સેવાનું પણ ખુબજ મોટું કામ કરી રહ્યા છે. તેમણે કોરોના કાળ માં અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિ માં ઘણા બધા ગરીબ લોકો ની મદદ કરેલી છે, તેમજ જેમનું કોઈ નથી તેમની માટે ભગવાન બની ને નિસ્વાર્થ ભાવ એ લોકો ને ઘર બનાવી આપ્યા છે

નીતિન જાની કોરોના કાળ પેહલા માત્ર એક યુટ્યુબર તરીકે ઓળખાતા હતા. ત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ માં ગોલાવાળા, પાણીપુરીવાળા, વગેરે જેવા નાના વેપારીઓ ને જોય ને નીતિન જાની ને સેવા કરવાનો વિચાર આવ્યો હતો. પછી તેમણે વૃદ્ધ લોકો ની સેવા કરવાનું કામ હાથ ધર્યું હતું. જોતજોતામાં તેમણે 200 થી વધુ ઘર બનાવી સમાજસેવક તરીકે એક મોટું નામ એવા નીતિન જાની ઊભરી આવ્યા તેથી તેમને ગુજરાતનાં સોનું સૂદ કેહવામાં આવે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow