પેલેસ્ટિનિયન શહેરમાં ઇઝરાઇલનો હવાઈ હુમલો

પેલેસ્ટિનિયન શહેરમાં ઇઝરાઇલનો હવાઈ હુમલો

ઈઝરાઇલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણાં દિવસોથી ચાલી રહેલ તણાવ સોમવારે ખતરનાક બની ગયો. ઈઝરાઇલની વાયુસેનાએ પેલેસ્ટાઈનના કબજા હેઠળના વેસ્ટ બેંક વિસ્તારના જેનિન શહેર પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 7 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

હુમલા બાદ ઈઝરાઇલના ગ્રાઉન્ડ ફોર્સ પણ ઓપરેશનમાં જોડાયા હતા. આ દરમિયાન 20 પેલેસ્ટાઈનની ધરપકડ કરવામાં આવી હતી. આ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠને ઈઝરાઇલને બરબાદ કરવાની ધમકી આપી છે. બીજી તરફ ઈઝરાઇલે કહ્યું- જેનિનમાં રેફ્યુજી કેમ્પનો ઉપયોગ આતંકવાદીઓને છુપાવવા અને હથિયાર રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. ઈઝરાઇલે તેમની તસવીરો પણ જાહેર કરી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow